________________
સુધી આંખ તે બાજુ બંધ છે, કાન બધિર છે અને મન વિચાર શુન્ય છે ત્યાં સુધી તેને આવિર્ભાવ સમજાતા નથી.
પ્રબુદ્ધ જૈન
તા. ૧-૯-૪૧
આટલા પવિત્ર, અને મહાન શકિતવાળા થઇ શકયા છે. અપૂર્વ ત્યાગી બુદ્ધ કે યાસાગર મહાવીર કે ક્રાઇસ્ટ આપખુદી મુકી આત્માના દોર્યા દેરાયા અને મહાન્ પ પ્રાપ્ત કરી શકયા. જ્યાં સુધી ખુદમાં ખુદી (અહંભાવ) છે, જ્યાં સુધી જીવન સંગ્રામમાં નીતિ અનીતિનાંદ્રા ખેલાવાના છે, જ્યાં સુધી સ્વાર્થવૃત્તિ છે ત્યાં સુધી સુખ, દુ:ખ માનાપમાન, વડાઈ કે છેટા રહેશે; પણ જ્યારે આ બધી વૃત્તિ ખુદ આત્માની સત્તા નીચે આવે છે ત્યારે દેહના બીજા બધા નાદ આંતરિકનાદ, Voice-within ની નીચે દબાઇ જાય છે અને જ્યારે નિઃસ્વાર્થ ભાવનામાં સ્વાર્થને લય થાય છે ત્યારે આપણા જીવનકલહનો અંત આવે છે, માનાપમાન, નીતિ અનીતિ કે લઘુતા કે ગુરૂતાની લાગણી જતી રહે છે. સમ્યક્ વૃત્તિ જગત સાથે જન્મે છે. આ દશા માનવીની છેલ્લી વિકાસ ભૂમિકા છે. જેને જંતા વીતરાગદશા, હિન્દુએ બ્રાદશા, મુક્તદશા અને મુસલમાને નાહ ફિલ્લાહની દશા કહે છે.
જગતના મહાન આત્મા પાસેથી ઘણું પ્ર”ત કરી શકાય પણ તે ઉપરથી એમ નથી માનવાનું કે પોતા નિયંતા આત્માને નહિ પૂછતાં પારકાં વયના ઉપર એકદ .સ મુકી 'સત્ય કરી માનવુ, જગતના અન્ય જીવ તે . નાપણતે અનુભવ લેવા માટે છે, ડિવગર, વિશા અનુકરણ કરવા માટે. મુકાબલે અને તે પ્રમાણે • ફેરફાર માણસને પકવ અને પૂર્ણ બનાવે છે. ુખ્ય સભ્યતાપૂર્વક જાગૃતપણે નિમૅળ, અને નિર્ભેળચિત્તે ના આત્માને દરેક કાર્યની શરૂઆતમાં પૂછી, પૂર્ણાહુતી ગ તપાસી જાય છે તે માણસ કદી ભૂલ ખાતે જ નથી. અનુભવી આત્મા શ્રીમદ્ રાજચંદ્ર યોગ્યજ કહે છે કે: રે! આત્મા તારા : આત્મ તારા !
Soul કે આત્મા જેવી ખીજી કોઇ પણ પ્રખળશકિત માનવ જીવનમાં નથી જ. પેાતાના નિર્દોષ આત્મા જે કઇ કહે તે ખીજા ન જ કહી શકે. આ આત્મશકિત વધારવાથી માનવ મહાત્મા કે પ્રભુસમ થઇ શકયો છે. દેવ દાનવ કે માનવ આ આત્મશકિતના વધારા ઘટાડા પ્રમાણે થઈ શકાય છે. આત્માના ઉચ્ચારેલા શબ્દો તરફ્ હમેશાં જગતની સહાનુભૂતિ હેાય છે. એ રીતે અગાઉ 'જણાવ્યું તેમ અને જેને આપણેા આત્મા નિર્મળ ભાવે સ્વીકારે તે હમેશાં સત્યજ હાય છે, પરન્તુ જો આ આત્મા તરફ અગાઉ . કોઇ પણ વખતે ખેદરકાર રહેવાયુ હશે અને સાચા પસ્તાવાથી આત્મશુદ્ધિ કરી મનને મેલ સાફ કર્યાં નહિ હેાય–તા તે આત્મામાં સત્યનુ પ્રતિબિંબ ઝાંખુ પડશે એ માણસે કદી ભુલવાનું નથી.
કાના શબ્દો આપણા આત્મા સ્વીકારી શકે કે દૂર મુકી દે તેને વિચાર કરતાં સમજાય છે કે આપણા કરતાં જેણે પેાતાની આત્મશ્રધ્ધા વિચાર, વર્તન અને શીલથી વધારે પ્રબળ બનાવી છે, જેણે તે શ્રદ્ધાથી સ્વપર સ્વાત ત્ર્ય મેળવેલુ છે, તેવી વ્યકિતના વચના, વર્તન કે વિચાર આપણે આત્મા માર્ગદર્શક તરીકે સ્વીકારી લે છે અને સહજ તેને અનુસરે છે.
M
આપણા કરતાં જેની અધ્યાત્મિક શકિત અછી વિકસી છે તેના કર્તવ્ય કે વચન તરફ્ આપણને ભાગ્યેજ શ્રદ્ધા એસી શકે છે અથવા તેા ખેલવામાં, વિચાર્ગેાવવામાં કે કČવ્ય કરવાના સમયે આત્માને છેતરવામાં આવે છે કે તેના દ્રોહ કરવામાં આવે છે અને તે વખતની મુંગી આત્મ ટા દૂર મૂકી દેવામાં આવે છે તે તરફ નિર્મળ આત્મા પોતાની સહાનુભૂતિ દર્શાવી શકતા જ નથી. કદાચ ક્ષણભર આપણે તે મારી મચરડીને સ્વીકારી લઈએ પણ જેમ જેમ આત્મિક્ત પ્રાળ થતી જાય છે તેમ તેમ તે બીજાનું જુઠ્ઠાણું, તરપીડી કે છળને સમજે છે અને છેડે છે. સ્વાર્થપરાયણતા આત્મિક શકિતને ઓછી કરી નાંખે છે. આપણી આંખ સામેજ અસંખ્ય દાખલા છે કે એક વખતે જેનાં તરફ ઘણા માણુસા શ્રદ્ધાપૂર્વક માનસહ લાગણીથી જોતા હતા, જેના વચને અને કર્તવ્યો માટે માન ધરાવતા હતા અને જેનું અનુકરણ અને અનુસરણ કરવામાં મગરૂરી માનતા હતા તેજ માણસાએ જ્યારે તેની અગાઉની સાત્વિક વૃતિ સ્વાર્થ ભાવનાથી દૂર થઈ અને જીવન ઉલટું વહેવા માંડયું. ત્યારે પેાતાનું સ્થાન અને માન. સદાને માટે ગુમાવ્યાં છે, એટલુ ંજ નહિ પણ અપયશ, ધિક્કાર અને અપ્રીતિજ વહેરી બેઠા છે. આપણા નેતાઓ કે ગુરૂએ તરફના પ્યાર, માન કે ભકિત ઘટવાનું પણ આ જ કારણ છે.
જેની આત્મિક શકિત આપણી શકિતની બરાબર હેાય છે તેવા માણસ તરફ માત્ર સહાનુભૂતિ કે મિત્રભાવ જ પરિણમે છે. પરન્તુ જેની વૃતિ આપણી વૃતિ કરતાં હલકી ઉતરતી કે ઉલટા દરજ્જાની હાય તેવા માણસ માટે જો તેની વૃતિ અજ્ઞાન દશાથી ખરાબ હોય તો દયા અને પાપાચરણથી ખરાબ થયેલી હાય તા ધૃષ્ણા ઉત્પન્ન થાય છે. અમુક તરફ આપણા પૂજ્યભાવ, અમુક તરફ્ મિત્રભાવ, અમુક તરફ ધ્યાવૃત્તિ અને અમુક તરફ તિરસ્કાર આવા કારણેાથી જ સભવે છે. આત્મા માનવીના જીવન વ્યવહારની રચના અને ગેઠવણુ કરે છે, તેમજ જગના અન્ય માનવીએ સાથેના તેના સબંધ પણ નક્કી કરે છે અને એ રચના અને ગઢવણુ આત્માની શકિત વિક્સાવે છે. વર્ડમાંથી ખી અને ખીમાંથી વડ તે ન્યાયે આત્મા અને જીવન પેાતાનુ કાર્ય કરે છે. આપણા કેટલાએક જીવનમુકતા, આપણા મહાન ગુરૂ, કે આપણા દેશનાયા આ કિતને બરાબર અનુસરવાથી જ
શીઘ્ર એને ઓળખો !
વ્રજલાલ ધ, મેઘાણી, સધનું સાર્વજનિક વાંચનાલય અને પુસ્તકાલય
શ્રી મુબઈ જૈન યુવક સંધના પુસ્તકાલયને આજ સુધીમાં નીચે જણાવેલ વ્યકિતએ! તથા સંસ્થા તરફથી પુસ્તક ભેટ મળ્યા છે જે માટે સર્વેના ઉપકાર માનવામાં આવે છે! ૨૦૯૩ તા. ૩૧-૩-૪૧ સુધી મળેલાં
૨૫ શ્રી. મેાતીચંદ ગીરધરલાલ કાપડીઆ
૧
પ
Y
11
૧
૨૨
૧૮
1
પર
૨૦
L'
૧૫
૨૩૮૦
33
11
33
''
33
22
જગન્નાથ જે. દેસાઇ
કેશવજી મુળજી લેાડાયા
મહાવીર જૈન વિદ્યાલય
કાન્તીલાલ ડી. કારા
વજુભાઇ કોટક
કચરસિંગ રતનચંદ્ર મહેતા
ત્રિકમલાલ મગનલાલ વીરવાડીયા ‘નવરચના કાર્યાલય’
જન્મભૂમિ કાર્યાલય
મણિલાલ વાર્ડનાલાલ નાણાવટી
નરોતમદાસ ધનજીભાઈ રતીલાલ સી. કાહારી
વાંચનાલયના લાભ લેનારની સંખ્યા કારતક શુદ ૧ થી શ્રાવણ વદ ૦)) સુધીમાં કુલે ૨૦૧૪ છે. સરેરાશ રાજના ૬૮ માણસા વાંચનાલયના લાભ લે છે.
એજ પ્રમાણે પુસ્તાલયમાં દશ માસમાં કુલ ૫૩૫ પુસ્તકા બહાર વાંચવા અપાયા છે અને તેના વાંચનારની કુલ સંખ્યા ૩૧ છે. અમીચંદ ખેમચંદ શાહુ મંત્રી, વાંચનાલય પુસ્તકાલય.