________________
પ્રબુદ્ધ જૈન
તા. ૧-૯-૪૧
સાધુઓ કદિ પાકયા નથી. મૂળથી ઉચું ધોરણ મૂકવાથી પતન હાંસીપત્ર નથી બનતા, પણ તેમની પાછળ રહેલો આખો જૈનપણ મર્યાદિત બને છે અને તેથી જ આજની અધઃપતિત જૈન સમાજ અને જેનાથી તેમને પ્રતિષ્ઠા મળે છે તે જૈનધર્મ પણ સાધુસંસ્થા પણ અન્ય સંપ્રદાયની સાધુસંસ્થા કરતાં વધારે એટલે જ હાંસીપાત્ર બને છે. આવું કરીથી બનવા ન પામે ઉજળી અને કંઈ કંઈ પવિત્ર અને વિદ્વાન વ્યકિતઓથી સોહામણી તેથી જે કાંઈ બન્યું છે તેને સમસ્ત જૈન સમાજે સખ્ત વિરોધ : લાગે છે.
જાહેર કરે ઘટે છે.
' પરમાનંદ, પૂજા અતિરેક બન્ને ક્ષેત્રમાં સંભવે છે. પણ મૂર્તિપૂજાને અતિરેક અને ગુરૂ પૂજાનો અતિરેક એ બન્ને વચ્ચે રહેલે એક મહત્ત્વનો તફાવત ધ્યાનમાં લેવા જેવો છે. મૂર્તિપૂજાના અતિ
“ભાષાસમિતિનો નમુનો ! રેકથી મૂર્તિને એટલે કે તે જે ઈષ્ટ દેવતાની પ્રતિનિધિ હોય તેને શ્રી વિજ્ય રામચંદ્ર સૂરિ “આધ્યાત્મિક દ્રષ્ટિએ અહિંસા કશી હાનિ કે નુકસાન થતું નથી. જે કાંઈ ઓછુ વધતું નુકસાન એ મથાળા નીચે “સાંજવર્તમાનના તા. ૧૨-૭-૪૧ ના પત્રમાં થાય-ખોટા વહેમો અને માન્યતાઓ ઉજાય તે બધું પૂજક રાજકારણ અને અહિંસાને મેળ કદિ સંભવે નહિ એ વિચારનું અનુયાયી વર્ગ પુરતું જ હોય છે. ગુરૂપૂજાના અતિરેકથી ગુરૂ સમર્થન કરીને આગળ વધતાં જણાવે છે કે – તેમ જ શિષ્ય કે શ્રાવક વર્ગ ઉભયને ભારે હાનિ થવા સંભવ
"વર્તમાનના માનવીઓ ડગલે ને પગલે હીમાલય જેવડી છે. તેથી જૈન પ્રણએ દેવપૂજાના અતિરેકની બહુ ચેકી કરી
ભૂલો કરે છે, વાતાવાતમાં આવેશયુક્ત બની જાય છે, કન્નાખોરી નથી. પણ સાધુતાનાં સુરક્ષા ઉપર મૂળથી ખૂબ ભાર મુકવામાં
પ્રત્યેક કાર્યમાં પ્રત્યક્ષ થાય છે. આવા નિર્ટ તરીકે અજ્ઞાનમાં આવ્યો છે. સાધુઓ સંબધમાં જૈન સમાજની વૃત્તિ ખૂબ આળી
મનાતા હોય, તો પણ તે સાચા જીવ, શિડ્યું નથી. શિષ્ટ તે રહી છે. એક બાજુ સાધુની કોઇ મેટા અનાચારની વાત બહાર
સદાય એમ જ માનનારા હૈ” કે “મારી મતિ અલ્પ છે અને આવે છે તે આખો સમાજ સુબ્ધ બની જાય છે. આવી જ
અમને તે સદાય શિષ્ટ કુરૂષ કહે તે જ પ્રમાણ છે. આવી રીતે બીજી બાજુએ કોઈ શ્રાવક કે સાધુની વધારે પડતી
મના .. ---- વતાની મહત્તા વધારવા માટે દેવ, ગુરૂ થાય છે તો પણ શ્રાવક સમુદાય બેચેન બની જાય છે અને આમ
અને ધર્મ " . ધર્મશાસ્ત્રની અવગણના થાય એવું કદી જ કેમ બને એમ તરફ ક્ષેભયુક્ત ચર્ચા ચાલવા માંડે છે. કેટલાક
લખ” બોલતા નથી. અજ્ઞાન અને સ્વાથી જગતુ સમક્ષ વર્ષો ઉપર પંડિત લાલનની શત્રુજ્ય ઉપર પૂજા કરવામાં આવી
કે એ.. ભયંકર દંભીઓ પણ કેટલાય કાળ સુધી મહાત્મા તરીકે એવી વાત ચાલેલી. આ વાતમાં કેટલું તથ્ય હતું એની મને ખબર
" પુજાયેલા હોવાનું આપણે સાંભળીએ અને જોઈએ છીએ. જ્યારે નથી પણ આટલી વાતે જ જૈન સમાજમાં ખૂબ કોલાહલ દાં
તેવા કોઈ અવસરે તેવા આત્માઓના પાપોદયે સાચી સ્થિતિ કર્યો હતો. તાજેતરમાં આવા જ એક બનાવે જૈન સમાજ
જાહેર થાય છે ત્યારે તે મહાત્માઓ ગણતાને લોક સાચા સ્વરૂપે ખુબ ચર્ચા ઉભી કરી છે. મળેલી માહીતી મુજબ ૫* ગુના
પીછાની શકે છે. એવા આત્માઓ નિરન્તર ભયંકર કોટિના દિવસ દરમિયાન લાલબાગની વ્યાખ્યાનશાળામાં વ્યા' . સમય
આર્ત અને રૌદ્ર ધ્યાનેથી રીબાતા હોય છે. એવા દરમિયાન બે શ્રાવકોએ અનુક્રમે ૮૫ મણ અને ૩ મણ ધી
આત્માઓ સાચા ધર્મની સન્મુખ બનવા જોગી બાયબેલીને શ્રી. વિજય રામચંદ્ર સુરીની નવ અગે વાસક્ષેપથી પૂજા
કાતથી પણ જ્યાં હીન હોય છે ત્યાં તેવાએ શુદ્ધ ધર્મના કરી. આવી પૂજાને, સંભવ છે કે, પૂર્વકાળના કઈ દુષ્ટાન્તનું કે
ઉપાસક બની શકે અને અનેક આત્માઓને ધર્મ પમાડી શકે શાસ્ત્રીય ઉલ્લેખનું સમર્થન હોય, પણ આજના કાળમાં ચાલુ
એવી એવી કલ્પના કરવી એ નિરર્થક જ છે. એવાઓ તે પ્રણાલિકા ધ્યાનમાં લેતા આ પ્રકારની ગુરૂ પૂજા ભારે વિચિત્ર
પ્રાયઃ સ્વયં ડુબવા અને અને કેને ડુબાવવા માટે જ મનુષ્યભવ અને અનેક પ્રકારના અનર્થી નીપજવનારી લાગે છે. ન માનસ
આદિને પામેલા હોય છે. આ ભવમાં એવાઓ પ્રાયઃ ભવિષ્યની આ પ્રકારના પૂજા-અતિરેકને સહન કરી શકતું નથી અને તેથી આવું બનતાં ચેકી ઉઠે તે તદ્દન સ્વાભાવિક છે. આવી રીતે
કારમી દુર્ગતિની લાંબી મુસાફરી માટેની તૈયારી કરવાને જ આવેલા પૂજા કરનાર તેમ જ કરાવનાર ઉભય એક એવો શિરસ્તે ચાલુ હોય છે.” કરે છે કે જેના પરિણામે ગ્યાયેગ્યને વિવેક લુપ્ત થવાને
આ બધું વિષવમન કેને ઉદ્દેશીને કરવામાં આવેલું છે તે અને પૂજાના નામે અનેકવિધ પાડે શરૂ થવાને ભય ઉભો
સ્પષ્ટ કરવાની જરૂર નથી. દુનિયાને ગમે તેટલો મોટો માણસ થાય છે.
સૌ કોઈની આંખે એકસરખો માટે ન દેખાય એ સ્વાભાવિક છે. આ બધો તે આપણે આજ સુધી ચાલી આવતી જૈન પ્રણાલીને અનુસરીને વિચાર કર્યો. પણ વર્તમાન સભ્યતાની
તેમની રીતભાત કે ઉપદેશ કેઇને ખૂબ પસંદ પડે તે કોઈને જરા રીતરસમ વિચારતાં આ બનાવ ભારે ઉપહાસનીય અને જૈન
પણ પસંદ ન પડે એ પણ એટલું જ સ્વાભાવિક છે. પણ જેની સમાજને બીજાઓની નજરમાં નીચે ઉતારે એવું લાગે છે. મહત્તા પિતાને સ્વીકાર્યું ન હોય તેની ઉપર આવી અસાધુ ગુરૂમહારાજ પાટ ઉપર બેઠા હોય, તેમની સંમતિથી-કારણ કે વાણીને વરસાદ વરસાવે તે ન્યાય, નીતિ, સાધુતા કે સત્યતેમની સંમતિ સિવાય એકત્ર મળેલી આવી પર્ષદામાં પાંદડું પણ પરાયણતા-સભ્યતાના કોઈ પણ ખ્યાલ સાથે સંગત નથી. જે હલી શકતું નથી–તેમની જ પૂજાનું ઘી બેલાયુ-પાંચ મણ
- મહાપુરૂષને ઉદ્દેશીને આવું લખાણ લખવામાં આવ્યું હોય તેમની પચ્ચીસ મણ-પચ્ચાસ મણ—- સૌથી વધારે બોલે તેને પૂજા
મહત્તાને તે આવા લખાણથી જરા પણ ક્ષતિ પહોંચતી નથી, કરવાનો આદેશ અપાય, અને તે ગૃહસ્થ પૂજા માટે સજ્જ બનેલા ગુરૂમહારાજની પૂજા કરે. ગુરૂમહારાજ મનાવે અને લોકો પણ આવી વાણીપ્રયોગથી લેખકે ધારણ કરેલી સાધુતા તે જરૂર માને કે આ બધું ધર્મના મહિમા માટે થાય છે. કેવું વિચિત્ર ઝાંખી પડે છે જ. ઉપહાસનીય નાટક? આવા નાટકથી નાટકના પાત્ર જ કેવળ
પરમાનંદ.
?
માં
-
-
-
-