________________
તા. ૧૫-૮-૪૧
. પ્રબુદ્ધ જૈન
* ૭૫
વિદ્વાન છે, માટે જ તેને આટલા સન્માનપૂર્વક તેઓ બેલાવે છે. રાગ જ છે. યોગની દૃષ્ટિએ આટલા રાગ પણ પાછા પાડનાર જ પણુ ભગવાને તેમને આત્મા અને દેહનું અંતિમ રહસ્ય ઉપ- છે. આ રાગને લીધે તેમનામાં ઘણું જ્ઞાન છતાં તેઓ યોગનિષદના વાકને સાચા અર્થ કરીને સમજાવ્યું. અને તેમની પ્રગતિ કરી શક્યા નહિ. ગૌતમ સ્વામીના શિષ્યોને તેમની પહેલાં મનની શંકાએ વેદના સૂવડે જ દૂર કરી. વેદના વાકયેને જે કેવળ જ્ઞાન મળ્યું, પણ તેમને આ પરિપૂર્ણતા પ્રાપ્ત થઈ અર્થ દઇદ્રભૂતિ કરતા હતા તે અમુક રીતે કરવામાં આવે તે થઈ નહિ, પાછળથી તેમને ખ્યાલ આવ્યો કે આ રાગ પણ બધી શંકાઓનું નિવારણ થઈ જશે. વેદદ્વારા જ આત્માની સિદ્ધિ બંધનકારી છે. ગૌતમ સ્વામી જેને દીક્ષા આપે તેને કૈવલ્ય થાય થઈ શકે છે એમ તેમણે ગૌતમસ્વામીને કહ્યું. આથી તેઓ અને પિતે રાગના બંધનથી ફુધઈ રહે એ વાત નવાઈ જેવી તેમના પ્રથમ શિષ્ય થઈને રહ્યા. શાસ્ત્રના વચનો જે નયની દૃષ્ટિએ બની, પણ પ્રશસ્ત રાગ પણું આખરે બંધનું રૂપ છે અને જ્યારે સમજવામાં આવે તે બધી વસ્તુને સમન્વય થઈ શકે છે. છિદ્ર તે અંગત થઈ જાય ત્યારે જડનું રૂપ જ લે છે એ વાતને શધવાને બદલે જે નયદૃષ્ટિએ વિચારીએ તે બધી વસ્તુઓને અત્રે સાક્ષાત્કાર થયે. ધાટ બેસી શકે છે, એમ તેમને સમજાવ્યું... વસ્તુને ઘાટ બેસાડવે, જૈન સંસ્કૃતિમાં તપ અને યોગનું શું સ્થાન છે તે વિચાદરેક સૂત્રનું દૃષ્ટિબિન્દુ સમજવું અને એક મુદ્દો સમજતાં તેની રીએ. ત્યાગની પહેલી શરૂઆત દાનથી થાય છે. જેના પર માહ આકબીજી બાજુ પર પણ ઉપેક્ષા ન કરવી એ પ્રમાણુવાદ દરેક ર્ષણ થાય તેવી વસ્તુ છોડતાં છોડતાં આખરે સર્વ ત્યાગની કોટિએ સૂત્રમાં અંશત્ જોઈ શકે છે અને તે પ્રાપ્ત થતાં તેટલા
તે પહોંચે છે. દાનથી શરૂઆત કરી આખરે સર્વે સંગત્યાગની પૂરતે તેને સ્વીકાર કરે છે. પણ પ્રમાણુ સત્ય પ્રાપ્તિની શકયતા હદ સુધી પહોંચવાનું છે. એટલે ત્યાગીની શરૂઆત દાનથી થાય. સમજી રાખે છે.
તપ બાહ્ય અને આત્યંતર એમ બે પ્રકારના છે. બાહ્ય કરતાં "મહાવીર સ્વામી અને અગિયાર ગણધરના ચરિત્ર વાંચતા
અભ્યતર તપનો મહિમા વધારે છે અને એને બરાબર અમલ તેમાં અનેક પ્રશ્નો અને તેના ખુલાસાઓ નજરે પડે છે, અને થાય તે કર્મનિર્જરામાં એ ખૂબ અગત્યને ભાવ ભજવે છે. અનેક દર્શનના ભેદેની અંદર રહેલી એકતા જોઈ શકાય છે.
જૈનધર્મના નીતિ વિભાગ (Ethies)ને મૂળ પાયો એમાં ભિન્નતાની નજરે જોઈએ તે ભેદ પણ દેખાય, પણ જોતાં
અહિંસા, સંયમ અને તપ એ ત્રણ ઉપર રચાયેલો છે. આવડે તે રહસ્ય પણ સમજાય તેવું છે.
સંયમમાં તપને સમાવેશ થાય છે. એટલું જ નહિ પણ દાન પેલા ગણધરે પૂછ્યું કે જીવ છે કે નહિ?
વગેરેને પણ તપમાં સમાવેશ થાય છે. એ જૂદી જૂદી મર્યાદા બીજા ગણધરને પ્રશ્ન એ હતો કે કર્મ છે કે નહિ ? '
બતાવે છે, પણ વર્ગીકરણમાં એ સંયમના નામ નીચે આવે છે. ત્રીજો પ્રશ્ન એ હતું કે જીવ અને શરીર જૂદા કેમ હોઈ શકે ?
મધ્યપ્રાપ્તિને અંગે બન્ને પ્રકારના તપને બહુ અગત્યનું સ્થાન છે. . એ પ્રશ્ન એ હતો કે પૃથ્વી આદિ નથી, શૂન્ય છે.
એક એવી માન્યતા હતી કે અષ્ટાપદ પર્વત ઉપર એક રાત પાંચમો પ્રશ્ન એ હતો કે પાણી ભરીને પરભવમાં તે જ રહે તે આ ભવે મોક્ષ થાય. આને સમજવા જેવો છે. યોનિમાં જન્મે છે.
‘અષ્ટાપદ' એ યુગની છેલ્લામાં છેલ્લી સ્થિતિ છે, તેની ભવ્યતા છઠ્ઠો પ્રશ્ન જન્મ, બંધ અને મેક્ષને લગતે હતે, સાતમે અલંકારિક ભાષામાં કલ્પનાને પોષે તે રીતે બતાવી શકાય છે પ્રશ્ન વર્ગલોક છે કે નહિ તેને લગતું હતું. આ પ્રશ્ન નકલેક અને તે રીતે જોતાં તે પેગની ઉંચામાં ઉંચી સ્થિતિ છે. આ છે કે કેમ? નવમે પૂછે છે કે પુણ્ય પાપ છે કે નહિ ? દામે
યોગ- દૃષ્ટિએ અષ્ટાપદની હકીકતને સમજવા પ્રયત્ન કરીએ. કયાં પૂછે છે કે પલેક છે કે નહિ ? અગિયારમે પૂછે છે કે મેક્ષ
એવી છે કે ૧૫૦૦ તાપસે અષ્ટાપદ પાસે બેઠા હતા અને ત્યાં
રહી તપ કરતા હતા. પહેલા ૫૦૦ તાપસો એક ઉપવાસ કરતા આ બધાના બુદ્ધિગમ્ય ખુલાસાઓ આપવામાં આવ્યા છે.
હતા. બીજા પાંચસે તાપસે બે ઉપવાસ કરતા હતા અને ત્રીજા આ સર્વે પ્રશ્નો પર તે યુગમાં ખુબ ચર્ચા થતી હતી અને પાંચસે તાપસે ત્રણે ઉપવાસ કરતા હતાં. તેમનાં નામે અનેકમે એના ખુલાસા વેદવાક્યથી કરવામાં આવે ત્યારે માનસશાસ્ત્રની
કુડિજ, દિન્ન અને સેવાલ હતા. પારણામાં પ્રથમના પાંચસો નજરે પણ શ્રોતા ઉપર અસર જરૂર થાય અને તે રીતે શંકા
કંદ આદ્ર ખાતા હતા. બીજા પાંચસો ખરી પડેલ પાંદડાં ખાતા સમાધાન થતાં સમાધાન કરનાર તરફ પૂજ્ય ઉત્પન્ન થાય તેમાં કિતા અને બાકીના પાચસા સુકા સેવા ખાતા હતા, નવાઈ નથી.
યોગની પહેલી કક્ષાએ સ્થિત થયેલા તે પહેલી મેખલાએ, આ પ્રશ્નોને ભગવાને વેદવાકોમાં જ જવાબ આપે છે બીજા પાંચસો તાપસે બીજી મેખલાઓ એટલે ચાગની બીજી અને એવી સુંદર રીતે જવાબ આપે છે કે આ અગિયારે, કક્ષાએ અને ત્રીજા પાંચસે તાપસો ત્રીજી કક્ષાએ હતા. આ વિદ્વાન ગણધરને સંતોષ થયે.
પંદરસે તાપસે બેઠા હતા ત્યાં ગૌતમસ્વામી આવી પહોંચ્યા. અગિયાર ગણધરો દાર્શનિક અને બુદ્ધિશાળી તે હતા જ, તેઓ તે પિતાની વિશિષ્ટ શક્તિથી એકાએક અષ્ટાપદ ઉપર પણું તેમને સાચી દૃષ્ટિની જ જરૂર હતી. ભગવાને તે દ્રષ્ટિ પહોંચી ગયા. આથી તાપને આશ્ચર્ય થયું કે આપણે આટલુ આપી અને તેઓ ભગવાનના શિષ્ય બન્યા.
તપ કરીએ છીએ છતાં ન ચડી શક્યા અને આ ગૌતમ પરબારા ગૌતમ સ્વામીનું જીવન કેવી રીતે વ્યતીત થયું અને વગર અમે ચડી ગયા. માટે આ ગપ્રગતિમાં માત્ર દેહદમન ભગવાન સાથે તેમનો સંબંધ કે રહ્યો એ આપણે વિચારીએ. કે બાહ્ય તપ ઉપરાંત બીજી શકિતને સ્વીકાર છે. અષ્ટાપદ એટલે સામાન્ય લોકો સમજી શકે તે રીતે પ્રશ્નો પૂછવા અને તેને . એમની ભુમિકાઓ એ માત્ર મારો ખ્યાલ છે. ત્યાં ગૌતમસ્વામી ખુલાસે લોકો સમજી શકે તેવી રીતે મેળવવે. એવી રીતે ગૌતમ પિતાની શક્તિથી ચડી ગયા અને એક વૃક્ષ હેઠળ બેઠા અને સ્વામીની મહાવીર સ્વામી સાથે પ્રશ્નોત્તરી ચાલ્યા કરતી હતી. વંશમણુ નામના એક તિર્યગજુભક દેવતાએ તેમને પ્રશ્ન પૂછે ભગવાનમાં તેમની ભક્તિ અસીમ હતી. મહાવીર પ્રભુમાં તેમને કે બીજા તપ કરીને કૃશ થઈ ગયા છે છતાં તેમને સિદ્ધિ મળી અત્યંત આદર અને રાગ હતે. તાત્વિક દૃષ્ટિએ આ સ્નેહ પણ નથી અને તમે શરીરે ફષ્ટિપુષ્ટ જણાઓ છે, છતાંતમને આટલી