________________
૧૮૪
પ્રબુધ જૈન
તા. ૩૧-૧-૪૧ તરસ સઘળું ભૂલાવી દે છે. ખોરાક અને પાણીથી બાળક દિન પુત્રવિહોણુ અને હણે છતે પુત્રે દુઃખિયારી માતાઓ છે પ્રતિદિન જેટલું મેટું થતું નથી એટલું જાણે તેને માનો પ્રેમ, તેમનું કોણ? માનું વાત્સલ્ય મેટું કરે છે. '
વળી મન કલ્પનાની પાંખે ચઢે: જન્મથી માંડી ઉત્તરાવસ્થા સુધી, એક યા બીજા સ્વરૂપે
મા, છૂટવાને માત્ર.......મહિના બાકી છે. શ્રીને હું માતૃપ્રેમના સિંચને જ માનવી જીવે છે. કારમાં દુઃખની વચ્ચે,
આવીશ. પછી તારી પાસેથી આ ખસીશ નહિ. પછી મા, જીવલેણુ જખમ સમયે, વેદનાઓની વચ્ચે માનવી પ્રથમ પુકાર
મારી દુનિયા તું મય, તારી દુનિયા હું. હું અને તું તું અને મા”ના નામને જ કરે છે, “મને નામેચ્ચાર કરી દુઃખ સહન
હું. મા અને પુત્ર, પુત્ર અને મા !” કરવાનું બળ તે પ્રાપ્ત કરે છે.
પણ રે ...... ....
એક રાત્રે જેલની પથારીમાં પડ્યાં પડયાં ભર ઓથારે હું બાલક ભૂલું હોય, લંગડું હોય, ખેડખાંપણવાળું હોય,
દબાયે. છાતીમાં કેટલો ડૂ! કેવું લાંબું, બિહામણું, ભયંકર આંધળું હોય, અશક્ત હય, કદરૂપું હોય, બેડેળ હેય; માને
એ સ્વપ્ન! બહુ વહેલી સવારે જાગી પડ્યો. આખું શરીર મન તે અમેલું રત્ન જ ! રત્નની પેઠે જ તે એને જાળવે છે.
ઉત્સાહ અને સ્કૂર્તિહીન બની ગયું હતું. રાજની શકિત આજે અને કયારેક એનું એ પ્રાણપ્યારું રત્ન ખૂટવાઈ જાય છે ત્યારે ?
નષ્ટ થઈ ગઈ હતી. તે દિવસની સવાર અને બાર ઘરનાં ખબત્યારે માની જે સ્થિતિ થાય તેથી કોણ અજાણ છે ? જીવન
રની રાહ ભાળવામાં જ ગાળી. છેક મોડી સાંજે મારા નામને માંથી તેને બધે રસ, બધી આસક્તિ ચાલી જાય છે. '
ઘરને કાગળ આવ્યું. મારા .ક્ષક મિત્ર શ્રી ને ગભાઈ ભટ્ટ તે એ અપૂર્વ અને અદૂભૂત આ પ્રેમ અને આસકિતને લઈ આવ્યા. કેયડે છે. એવી છે માતા અને શિશુના સ્નેહની આ દિવ્ય દુનિયા.. કાગળમાં રહેલ રહસ્યનો અર્થ છુટ થતાં જ ભારે ગળે
ભાએ મારામાં જે રસ પ્રગટાવ્યો તેને પી પીને મેં હદયમાં ડૂમે ભરાયે. સત્યાગ્રહી કેદીઓથી ચિકાર ભરેલી બેરેકમાં હું ઋજુતા, કેમલતા મમતા, પ્રીતિ, પરસ્પર માટેના આદર અને
મા, મા ” કહી ડૂસકાં ભરવા લાગ્યો. સહિષ્ણુતા વગેરે ગુણને વિકસાવ્યા. એજ પ્રેમે હું આજે જે
નમતી સાંજે પ્રેયસચિંતક મને મનસૂબો કર્યો; “કેમે કર્યું છું તે થ.
અહીંથી છૂટાય નહીં ? પાંખ હોત તે ઉડીને જાત નહીં ? ” માએ મને માઘેલે બનાવ્યો. હું તેને સ્નેહથેલે બન્ય.
શ્રેયસચિંતક મને પ્રેયસચિંતક મનને દબાવી દઈ કહ્યું : “દુર્બળ, પણુ એ જ માએ મને માતૃઉપાસનાની, માતૃપૂજનની નવી દિવ્ય
હવે મા થેડી જ મળશે? એ તે ગઈ ! એના પ્રેમનું માત્ર
મરણ કર ! ” દૃષ્ટિ પણ આપી. એ દૃષ્ટિકિરણે દેરાયેલો હું, માતૃપ્રેમની
માનું સ્મરણ જેલમાં શતશત બળે હૃદયમાં પ્રગટવા લાગ્યું, મધુર શિખામણના પ્રકાશપથે હિંદ માતાના સ્વતંત્રતાના યુદ્ધના
મારી નિર્બળતા છૂપાવવા, બધા કેદીઓ સુઈ જાય અને ભર સિનિક દળમાં દસ વર્ષ પહેલાં કિશોર વયે જોડાય અને એક
ઉંઘમાં પડે ત્યારે, હું બેરેકને એક ખૂણે જઈ કામળો એ સિનિકનાં કર્તવ્ય બજાવતે દુશ્મનને કેદી બની બંદીખાને પડે.
લઈ, છુપાઇને પેટ ભરી ભરીને ખૂબ ખૂબ રડું. મને યાદ કરું, જેલમાં પૂરાયેલે હું સર્વ વાતે સુખી હતો. જેલ જીવનનું
જીવનના ગત પ્રસંગેને તાજા કરું. એકાંત જેલજીવનની હાડમારી એ બધાને હું ઘોળીને પી ગયો
એ સ્મરણ અને એ શક જેલવાસમાં કયારેક પધરૂપે હતે. પણ એ જેલજીવનની વચ્ચે રોજ રોજ સવાર સાંજ ફુર્યો અને જે સ્કર્યો તે ઉતાર્યો. જેલમાં કેટલાક સમભાવી મને મારી પ્રેમલ માની પવિત્ર યાદ દિગુણિત બળે આવ્યા કરતી. મિત્રોએ મારી રચના છે. ઘણાએ તે વાંચી. સદ્ગત માના
જેલની દિવાલ પાછળ પૂરાયો માને જાગતાં અને પ્રેમના આંસુથી ભીંજાતા મેં તેમને જોયા. ઉંઘતાં જોયા કરૂ. તેની સાથે. સ્વપ્નમાં વાત કરું. નજર ભરી વિચાર્યું; મારે કાવ્યકલાની સંપૂર્ણતા સાથે, કવિતાની ભરીને તેને વૃદ્ધ, કૃશ, અશક્ત, વ્યાધિથી ઘેરાયલ દેહ અને શ્રેષ્ઠતા સાથે શો સંબંધ છે? જે સ્વરૂપે છે એ સ્વરૂપે મારે દીન છતાં તેજસ્વી પ્રેમળ મુખમુદ્રા જોતો રહું. એ કલ્પના- આ શાકને ઉભરે માતૃવિરહી બીજા શિશહૃદયોને કંઇક પ્રેમથી સૃષ્ટિમાં કલાકે ગાળતો હું તેને સેમસમાચાર પૂછું, તેને મારાં ભીંજવવામાં સફળ થશે તે તેજ તેના લેખનની યથાર્થતા ને કુશળ ખેબર આપું.
તેના લેખકની કૃત્યકૃત્યતા ! હું કહું: “મા ! કે દુષ્ટ છું? તને એકલીને રઝળતી મૂકીને જેલમાં ભાગી આવ્યો છું, તારી સેવા કરવાની ભૂકીને,
શ્રાન્ત પથિક માની લીધેલી કાલ્પનિક માની સેવા કરવાને, કર્તવ્યવિમુખ બની, પ્રભો ! હું આવ્યું તુજ દ્વાર અહીં ચાલી આવ્યો છું. મા ! એક જ વખત ભૂલ થઈ. હવે
મુજ સાટે કમાડ રે ઉઘાડ, ફરી આવી ભૂલ નહિં કરું. મારા જેલવાસના દિવસે જ હવે
મને સંઘરી લે! મને સંઘરી લે ! ગણું . વહેલ છુટીશ, તને આવીને ભેટીશ, તારી સેવાચાકરી ઘૂમી વળે હું દેહી વર્તુળમાં કરીશ, તને મારા પ્રેમથી નવરાવીશ, તારું માથું દાબીશ, તારા
સુતા અશાન્તિના જ્યાં વાસ.........મને. પગ ચંપીશ, તારે સાડલો પેઈશ, તને ઘરકામમાં મદદ કરીશ.” વરસના વરસે વિતાવીયા એક મન આવી કલ્પના કરી કરી રિબાય, ઝૂરે, હિજરાય.
સમાધિ કયાંય ન જણાય.........મને. મનની આ કેવી દિધા ? બીજું મન કહે: “અરે રે માને પ્રેમ ' ભિન્ન ભિન્ન પ્રવૃત્તિએ સતાવીઓ તને આટલે દૂબળે કેમ બનાવે છે ? મા તારી એકની જ છે ?
પુરો થયે તેને વિશ્વાસ..........મને. દેશમાં-દુનિયામાં-પુત્ર વિનાની માતાઓની ખબર કોણ લે છે? તુજમાં હું લયલીન ના બન્યઅને તારી માને શેની બેટ છે? બે ટંક પૂરતું ભેજન મળે - થાય તેને સંતાપ ને લિગ્રાસ......... મને. છે, કપડાં મળે છે, દવાદારૂ મળે છે. પણ હણે જે પેલી
અમરચંદ મેઘજી ઝવેરી.