________________
તા. ૧૫-૮-૪૧
પ્રબુદ્ધ જૈન
૧૯૪૧
सञ्चस्स आणाए उवहिए महावी मारं तरति । કે સ્થિર બુદ્ધિથી વિચારી, ચચ કે ઉકેલી શકતા નથી તેમજ સત્યની આણમાં રહેનારે બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે. પરસ્પર એકમેકના દષ્ટિબિંદુને સમજવા માટે ક્ષણભર થાભી
જવા જેટલીયે ધીરજ રાખી શકતા નથી. આ દેશથી કે ખામીથી આજના જન સમાજનો-પુરાણ વર્ગ કે નવીન વર્ગને– લગભગ મોટો ભાગ બાકી નથી.
આજે આપણે એટલું સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ सत्यपूतां वदेवाचम्
કે એક વર્ગ કેવળ શ્રદ્ધાવાદ કે. શાસ્ત્રવાદ ઉપર નિર્ભર રહી ઓગસ્ટ ૧૫
બુદ્ધિના ઉપગને સદંતર તરછોડી કાઢે છે, જયારે બીજો વર્ગ पर्युषणापर्वनी आराधना
ફકત બુદ્ધિવાદ ઉપર ભાર મૂકી શ્રદ્ધાવાદ કે શાસ્ત્રવાદ તદ્દન જતા
કરે છે. ખરી રીતે આજની આ બનેય દૃષ્ટિમર્યાદાઓ અપૂર્ણ उवसमसारं खु सामण्णं।
અને જીવનનાં તાત્વિક વિકાસની બાધક જ છે.
જે પરમાત્મા મહાવીરે વિશ્વની જીવનસિદ્ધિના અંગ તરીકે ઉપશમનો સાર જ સાધુતા છે,
શ્રદ્ધાવાદ અને બુદ્ધિવાદ એ ઉભય દષ્ટિ ઉપર ભાર મૂક્યો છે પર્યુષણ પર્વ એ જીવનની પરમ ઉચ્ચ દશા સાધવા માટેનાં
તેનાજ અનુયાયી હોવાનો દાવો કરનાર આપણે સૌ આજે એકાક્ષ અનેક સાધને પકડ છે કે અમેધ સાધન છે. તત્વજ્ઞાની,
બની જઈ જીવનસિદ્ધિનાં એ અંગોને લૂલાં પાંગળાં બનાવી દઈએ ધર્મધુરધર મહર્ષિઓએ સંસારી આત્માઓની જુદા જુદા પ્રકા
તે આપણાં જીવનમાં એ પરમાત્માની આજ્ઞા કેટલે અંશે સ્પર્શી છે રની યેગ્યતા અને જિજ્ઞાસાઓને ધ્યાનમાં લઈ જે અનેક ધર્મમાર્ગો
એ પ્રશ્ન એક કેયડા રૂપેજ આપણી સામે આવી ઊભે રહે છે. દર્શાવ્યા છે તેમને પર્યુષણ પર્વ એ એક વિશિષ્ટ ધર્મમાર્ગ છે.
પર્યુષણ પર્વની ચિર આરાધના કરવા છતાં આજે પણ પર્યુષણ પર્વ સાથે શ્રમણ ભગવાન શ્રી વિરવર્ધમાન પરમાત્માને આપણને જીવનમાં તાત્વિક શાન્તિનો અને તાત્વિક જ્ઞાનસ્થર્યને સંબંધ એટલો ગાઢ છે જેટલો જૈન પ્રજા અને જૈનત્વનો હોઈ અનુભવ થતો નથી તેમજ જીવન ઉચે ચઢવાને બદલે પ્રતિદિન શકે. જૈનત્વની ભાવના કે ઉપાસના સિવાયની જૈન પ્રા એ નીચે ઢળતું દેખાય છે. એનું ખરૂં કારણ માત્ર એક જ છે કે જેમ અર્થહીન વસ્તુ બની જાય છે, એ જ રીતે શ્રમણ ભગવાન આપણે પર્યુષણ પર્વની આરાધના માટે જગ ઘ પરમાત્મા શ્રી વીરવમાનની આજ્ઞાથી રહિત પર્યુષણ પર્વની આરાધના એ વીરવર્ધમાન વિભુની આજ્ઞાને-સ્યાદ્વાદ અને અહિંસાને અથવા પણ અર્થહીન વસ્તુ જ બની રહે છે.
વિશાળ તત્ત્વષ્ટિને અને ક્ષમાને-જીવનમાં જે રીતે સ્થાન આપવું ત્યાગ, તપ અને ક્ષમાની મૂર્તિ સમાન ભગવાન શ્રી વિરની જઈએ એ રીતે આપ્યું નથી–આપી શકયા નથી આજ્ઞા એટલે સ્વાદાદ અને અહિંસા. અને આહાદ અને અહિંસા અંતમાં એટલું જ કહેવું બસ થશે કે આપણે આપણા
એટલે સુવિશુદ્ધ વિશાળ દ્રષ્ટિ અને સર્વોત્કૃષ્ટ ક્ષમા. પરિણા- જીવનને ઉન્નત દશાએ લઈ જવા સાથે આપણું સામાજિક અને પની આરાધના કરનાર કોઈ પણ વ્યકિત-ચહાય એ ત્યાગી હો ધાર્મેિક પ્રશ્નોને પ્રામાણિક અને ઉન્નતિસાધક ઉકેલ આણવા કે ગૃહસ્થ–પરમાત્મા મહાવીરની આજ્ઞારૂપ વિશાળ દષ્ટિ અને ક્ષમાને ઈચ્છતા હોઈએ તે બમણુ ભગવાન શ્રી વીરના તાત્વિક વિચારયથાયોગ્ય રીતે જીવનમાં સ્થાન ન આપી શકે–ન આપે તો એની દષ્ટિપ્રધાન અહિંસાના સિદ્ધાન્તને યથાયોગ્ય જીવનમાં સ્થાન આપ્યું જ પર્યુષણ પર્વની આરાધના વંધ્ય જ છે-વંધ્ય બનવાજ સરજાયેલી છે. છૂટકો છે અને એ દષ્ટિ મુખ્ય હશે તે જ આપણી પર્યુષણઆજની આપણી પર્વોપાસના વિશાળ દૃષ્ટિ અને ક્ષમાથી
પર્વની ઉપાસના સફળ અને ઉપરકલ્યાણ સાધક બની શકશે. રહિત હોવાને લીધે, ખરા શબ્દોમાં કહીએ તે શ્રી વીરપરમાત્માની
किं बहुणा ! इह जह जह रागहोसा बहुं घिलिज्जति । આજ્ઞાથી વંચિત હોવાને કારણે, જીવનમાં નિર્મળ જ્ઞાન અને
तह तह पयट्टियच्वं एसा आणा जिर्णिदाणं ॥ સહનશીલતા પિપાવાને બદલે દિનપ્રતિદિન જીવનકલેશ જ વધતા
यशोविजयजी उपाध्याय જાય છે. જેને આપણે આપણા વર્તમાન વ્યાવહારિક જીવન ઉપર
વિશે ? જે જે પ્રકારે રાગદ્વેષ પાતળા પડે તે તે પ્રકારે પ્રવૃતિ
કરવી એ જિનેશ્વર ભગવાનની આજ્ઞા છે. નજર બીને કે ધાર્મિક જીવન ઉપર દૃષ્ટિપાત કરીને વિચાર
પુન્યવિજ્યજી. કરીશું તો આપણને ખરે ગ્લાનિ જ થશે કે પવિત્ર પર્યુષણ
હે પ્રભુ! પર્વની ઉપાસના યુગોનાં યુગો અને જીવનભર કરવા છતાં આપણું
જગજનની બદબઈ કરતાં, જીવન વિચારવિમુખ અને નીરસ જ બની રહ્યું છે–બનતું જાય છે.
પ્રભુ ! મુંગે મંતર કરજે ! સમસ્ત વિશ્વનું અને વિશ્વની સમગ્ર તાવિતાનું અંકાય
પાપ તણા પંથે પગ ભરતાં, સ્થાપિત કરવા માટે અનાબાધપશે જીવનમાં સ્વાદ અને અહિં
પ્રભુ ! ગાત્ર મમ તું હરજે ! સાને આરાધનાર અને સ્વાદ અને અહિંસાને સદાને માટે
વિકૃતિ અક્ષિ મહીં જે આવે, આરાધવાનો ઉપદેશ આપનાર ભગવાન શ્રી વીરવર્ધમાનના અનુ
પરનિન્દાએ કર્ણ જે રચે, યાયીઓ આપણે એમના ઉપદેશથી ઉલટ વર્તાવ રાખીને પયું
દેહ હરામીથી પિવાયે,
તે દીનદયાળ ! અપંગ કરજે ! પણુપર્વની આરાધના કરીએ એ કેટલી અને કેવી સફળ થઈ
યુવાની દીવાની અને જે, શકે એ વિચારવા જેવી જ વસ્તુ છે.
સત્તાનું મદ ઘેન ચડે છે. આપણા જીવનની આજની પરિસ્થિતિના નિરીક્ષણ અને
શકિતથી જે ન્યાય મરે છે, અનુભવ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે આપણે સાચા
પ્રભુ! સૌ પરહરજે હરજે !
માનવને મહિમા વિસરું તે, રૂપમાં પરમાત્મા શ્રીવીરની આજ્ઞાનુસાર પર્યુષણ પર્વની આરાધના
જન્મ તણો હેતુ ભૂલું તે, અને ઉપાસના નહિ કરતા હોઈ, આપણા જીવનમાં પરણી ગએલ
સ્વર્ગ શ સૃષ્ટિ નર્ક કરૂં તે, વિચારહીનતા કે વિચારદીનતાને લીધે આજે આપણે આપણા
ચેત નહીં ન પર કરજે !. વ્યાવહારિક કે ધાર્મિક જીવનને સ્પર્શતા કેદી પણ પ્રશ્નને શાન્તિથી
વૃજલાલ ધરમચંદ મેઘાણી.