________________
તા. ૧૫-૭૪૧
- પ્રબુદ્ધ જૈન
રાષ્ટ્ર, સમાજ, અને ધર્મનું પણ કંઈક આવું જ હોય છે. સમય જતાં, વ્યવહારની ગડમથલથી તેઓમાં રહેલી પવિત્રતા કે ઉપયોગીતામાં કંઈ વિષમ તત્વ ઉત્પન્ન થાય છે. પણ જ્યાં સુધી આ વિષમતાની શુદ્ધિ કરનાર કેળવણીની સંસ્થાઓ અને પૂર્ણ કેળવણીના ત હયાત છે. અને એગ્ય રીતે ગતિમાન છે ત્યાં '. સુધી વિષમતા વિનાશક નહિજ બને. જેટલા પ્રમાણમાં રાષ્ટ્ર, સમાજ કે ધર્મના ફેફસારૂ પી કેળવણીની સંસ્થાઓ અને પ્રાણ' વાયુરૂપી કેળવણીકાર્ય કરતી રહેશે તેટલા પ્રમાણમાં તે વિષના. ત નાબુદ થતાજ રહેશે તે શંકા વગરની વાત છે.
કેળવણીકારે! ગુરૂઓ ! રાષ્ટ્ર અને માનવતાના એંધા કલેવરના ઘડવૈયાઓ ! આવો ! આ ! મરતી માનવતા તમારી પ્રતીક્ષા
';
આજનું યુરેપ તથા જાપાન ભણ્યા છે માનસિક અને શારીરિક ભણતરને પણ પૂરેપૂરા ભૂલ્યા છે આધ્યાત્મિક બાબતને ' મુસ્લીમ પ્રજા ભણી છે મોટે ભાગે શારીરિક ભણતરને, પણ ભૂલી ગઈ છે માનસિક અને આધ્યાત્મિક વિષયને. - ભારત ભર્યું છે કંઈoકંઈ આધ્યાત્મિક તથા માનસિક ભણતરને પણ શારીરિક ભણતર ભૂલી ગયું છે.
આપણા કલહે, શઠતાઓ, ધર્માધુતા, પશુતા કે જડતા આધ્યાત્મિક કેળવણીની ખામીનું પરિણામ છે.
આપણી ગુલામી મનોદશા, અસ્થિરતા, હીચકારાપણું, અડગ ટેકના સાંસા અને સુસ્ત દશા શારીરિક કેળવણીના અભાવનાં ઝેરી ફળો છે.
- જીજ્ઞાસુ વૃત્તિની ખામી, શેધક બુદ્ધિની ખામી, જુના ચલાને મેહ “બાબા વાકયમ પ્રમાણમ” માની લેવાની નબળાઈ– યુકત તત્પરતા અને વિવેકબુદ્ધિને લેપ માનસિક કેળવણીની ઉણપનું પ્રદર્શન છે.
પર ભાષામાં તાલીમ, ભિન્ન પ્રકૃતિના સમાજ અને લોકાચારમાં વસતા રાજવીની રાજ્યસત્તાની કેળવણીના વિષયમાં ડખલગીરી આપણી સાચી કેળવણીમાં તેઓને દેખાતે ભય, આપણી કેટલીએક વિચિત્રતા ભરેલી કુરૂઢીઓ, આર્થીક સંકડામણ. બીજા સાધનને અભાવ, કેળવણીની સંપૂર્ણ વિચારણા વગર લદાયેલા બીનજરૂરી વિષયેનો ફરજિયાત છે. કેળવણીની પ્રતિષ્ઠાને બદલે તેને બદલાઈ ગયેલ હતુ અને યોગ્ય શિક્ષણ શાસ્ત્રીઓને બદલે જેવા તેવાથી અપાતી કેળવણી, આપણા કેળવણીના પગ કાપનારા તિણું ધારવાળા કુઠાર છે.
હાલામાં હાલાં ધન બાળક
આજ તમને સોંપાય ! ,
વ્રજલાલ ધ. મેઘાણી
સરસ્વતીચંદ્રમાં શ્રીયુતું ગોવર્ધનરામભાઈ મલ્લરાજના મુખે પિતાના કુમારની કેળવણીની શરૂઆતમાં અમાત્ય વિધાધનને જે શબે કહેવડાવે છે તે ખરેખર આધુનિક કેળવણી કારેએ તેમજ કેળવણી લેવાના ઉમેદવાર અને તેના વાલીઓએ મનન કરવા યોગ્ય છે. •
' “ઓ કેળવણી મંદીરનાં ચણતર ચણનારા કુશળ કાર્યવાહકે ! તમારા આશરે આવેલ વિધાથીઓ માત્ર બ્રાહ્મણ જેવા શાન્ત જ બનવા નથી આવતા, માત્ર ક્ષત્રિય જેવા તરવાર વીંજાનારા બનવા નથી આવતા, વૈશ્ય જેવા વ્યવહારકુશળ અને ગણત્રીબાજ થવાયે નથી આવતા કે શુદ્રની માફક સેવક થવા નથી આવતા. એટલે તમે તેને માત્ર બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય કે શુદ્ધ બનાવશો તે નહિ પાલવે! વિધાર્થીઓ પોતાનું જીવન ધડતર કરવાની મેટી આશાએ આવે છે. તમારા આંગણે આવે છે, બ્રાહ્મણ સમ શાન્ત, ક્ષત્રિય સમ શુરવીર, વૈશ્ય સમ વ્યવહારકુશળ અને શુદ્ર સમ સેવાભાવી બનવા. વિદ્યાર્થીઓને આદર્શ તે ચારે કામને સામો સરવાળે બનવાનું છે. જ્ઞાન, શૌર્ય, વ્યવહારકુશળતા, અને સેવા એજ વિદ્યાર્થીઓએ ધારેલો કેળવણીને ખરે આશય છે. જ્યાં સુધી આ આપશે ત્યાં સુધી તમે જગતને સાચા ઉપકારક છે. બાકી તે –
ગ્રીમ વ્યાયામવર્ગની ઝીણી ઝરમર
સ્વામી અમને શિક્ષક જુદી જુદી રાવટીઓમાં મૂકવાનું કહે છે. પણ અમારે તે સાથે રહેવું છે.” બે યુવાન વિધાર્થીઓએ આવીને સ્વામીરાવને ફરિયાદ કરી.
સ્વામી રાવે કહ્યું “તમને જુદાં કે તેમાં શી હરકત છે? તમે જુદી જુદી રાવટીઓમાં જઈ તમારી પાસે હોય તે બીજાને - આપે તે વધારે સારું છે.” તેમના કહેવામાં ગૂઢ અર્થ સમાયેલે હતું કે અમુકની સાથે જ રહેવું ગમે અને બીજાની સાથે ન ગમેઆવું વળણ રાખીએ ત્યાંસુધી આપણાથી સારું વિશ્વબંધુત્વ કેળવી શકાય નહિ.
વિધાથી એ આવા અનેક પ્રશ્નો પૂછતા અને તેના જવાબો સુંદર પ્રેમળ શબ્દથી મેળવતા. એક વખત એક વિધાથીએ આવીને સ્વામીજીને ફરિયાદ કરી કે રાવટીને છેડે આવેલી મુતરડીમાં ઘણી જ દુર્ગધ મારે છે. અંધારી રાત્રિના ઠંડા પહોરે સ્વામીજી તગારું અને પાવડો લઈ મુતરડી સાફ કરવા ગયા, માટી ખોદી. ખાડામાં નાંખી અને દુર્ગધ દબાઈ ગઈ..
એક દિવસે જ્યારે હેનેની મુતરડી ખૂબ બબથી બંધાઈ ગયેલી સ્વામીજીએ જાણી ત્યારે તેમની પાસે એક આધેડ ઉમ્મરના
હેન ઉભેલાં હતાં. સ્વામીજી, તથા એ બહેને. બંનેએ મળી તે મુતરડી સાફ કરી. આ વાતની બીજી બહેનને ખબર પડી. ત્યારે તેમની શરમને પાર ન રહ્યો. બહેનેમાંથી એક બહેન બયાં કે, “આપણુ માટે માતા તરીકે આ વસ્તુ સરજાઈ છે. છતાં આપણને આ કામ કરવાનું ન ગમે એ કેટલી. શરમની વાત ગણાય ?'
સરદાર પૃથ્વીસિહે ખોલેલા આ વર્ગનું નામ ગ્રીષ્મ વ્યાયામવર્ગ હતું. છતાં ઉનાળાના વ્યાયામને બદલે શિયાળાની માફક વ્યાયામથી મનને ઠંડક રહેતી. લાઠી, લેઝીમ, એસ વિગેરે કસરતથી શારીરિક સ્કુર્તિ પણ રહેતી. સમુહ જીવનની તાલીમ અને નિષ્ક્રિય જીવનમાં અમને સ્થાન એ બે વાતને દૃષ્ટિ સમક્ષ રાખવામાં આવેલી.
કેટલાએક માનસિક સુધારણ અર્થે, કેટલાએક શારીરિક સુધારણા અર્થે આવેલા. માનસિક નબળી સ્થિતિવાળા વિદ્યાર્થીઓ અહિંથી મનને સબળ બનાવવાના વિચારે લઈ ગયા. ગ્રામ્યજીવન કેવી રીતે જીવાય. તેને અહિં અનુભવ થાય તેમ હતું. તવંગરે
(અનુસંધાન પૃષ્ઠ ૫૯ જુઓ) * * * *
. શારીરિક વિજ્ઞાન આપણને શીખવે છે કે જ્યાં સુધી ફેફસાં અને પ્રાણવાયુ જગતમાં હયાત છે, તેનું કામકાજ ચાલુ છે ત્યાંસુધી શરીરમાં શ્રમથી ઉત્પન્ન થતાં વિષની શી પરવા છે? દરેક ગતિ, દરેક કાર્ય શરીરમાં અમુક વિષમતત્ત્વ ઉત્પન્ન કરી - પવિત્ર રકતને વિષમય કરી દે છે જેની શુદ્ધિ ફેફસામાં પ્રાણ- * વાયુથી થતી જાય છે. જ્યારે ફેફસા નબળા હોય છે કે પ્રાણવાયુ * કમતી હોય છે કે ઝેરનું પ્રમાણ ફેફસાની શકિત ઉપરાંતનું હોય
છે, ત્યારેજ ઝેરનું ઘેન કે મૃત્યુનાં પગલાં દેખાય છે..