________________
પર
પ્રબુદ્ધ જૈન
કેળવણી સબંધી ઘેાડાક વિચારે
એમ કહેવામાં આવે છે કે વિદ્યાર્થી અવસ્થામાં હિન્દના યુવા પશ્ચિમના યુવા કરતાં ધણાજ ચડિયાતા હોય છે, પરન્તુ પછીની જીંદગીમાં વિદ્યાથી ` અવસ્થા છેડયા પછી બહુ જ પાછળ રહી જાય છે, તે એટલે સુધી કે કેટલાએક તેા ભાગ્યે જ પેાતાનુ જ્ઞાન કર્તવ્યમાં મુકી લાભ લઇ દઈ શકે છે. અનુભવ આ વાત કબુલ કરે છે. કારણ એ છે કે એક યા ખીજા કારણે આપણે ઉગતી જુવાનીમાં વીશ વર્ષની ઉંમરમાં સાઠ વર્ષના વૃદ્ધ જેવા અકાળ ગંભીર અને ડાહ્યાડમરા થઈ ચિંતા કરવા મંડી જઈએ છીએ એટલે કર્તવ્યમાં જે જુવાનીનું જોમ જોઇએ તે રહેતું નથી.
આપણી આધુનિક કેળવણી કાઇ એવી જ ઢબ ઉપર રચાઈ ગઇ છે કે હેતુપૂર્વક રચવામાં આવી છે કે “આપણી કેળવણી અને રાષ્ટ્ર”, “કેળવણી અને સમાજ,” અને “કેળવણી અને ધર્મ” એક ખીજાને પૂરેપૂરા બંધ બેસતા આવતા નથી. સૌ અલગ અલગ ધારણા ઉપર કામ કરતા હાવાથી વિદ્યાર્થી ને તે સૌ બાબતોનો સમન્વય કરી દરેક બાળતનુ ં ઉપયોગી જ્ઞાન મેળવવા માટે એકી સાથે ઘણી જાતની કેળવણી ક્રરજિયાત લેવી પડે છે. આ જો આપણા અત્યારના નબળા બાંધાના, અધુરા સાધનવાળા આધિ, વ્યાધિ અને ઉપાધિથી વિંટળાયલા વિદ્યાર્થીને જીવલેણુ ન નીવડે તે। હતાશ કરી નાંખનાર તે જરૂર નીવડે છે.
જેમ આપણા શિક્ષણ આપનારા ગુરૂએ આજે તા શિક્ષણ શાસ્ત્રથી તદ્દન અજાણ્યા અને તેવી વૃત્તિથી વિમુખ છે તેમ આપણા વિદ્યાર્થી પણ પોતાના કર્તવ્યમાં અન્યમનસ્ક છે. તે ઇતિહાસ ભણતાં ભણતાં ગૌરક્ષાની સંસ્થાની ચિંતા કરતા હાય છે, ગણિત ગણતાં ગણતાં રાષ્ટ્રની ઝુબેશની ચિંતાને ભાર વહતા હાય છે, વ્યાકરણુ ગાખતાં ગાખતાં દેશભક્તિના તરગામાં મહાલતા હાય છે, તેા કાષ્ઠ ગૃહચિંતા કે રેટીની ચિંતામાં સબડતા હોય છે. કાંતા ક્રાઇ ર્મિક વમળમાં પડી ગયેલા કે પેાતાની સંતતિના વર્તુળમાં અટવાય ગયેàા હાય છે. આ આદત તેને અકાળે વૃદ્ધ બનાવે છે અને કેળવણીમાં સ ંપૂર્ણ થવા દેતી નથી. આ બધાનું પરિણામ એટલે “ભાયકાંગલા, જીંદગીનાંબરામાં જ હારી ઉભેલા વિદ્યાથી !”
પ્રગતિશીલ સ્વતંત્ર દેરાના વિધાર્થી એટલું જ સમજે છે ભણવું એટલે જી ંદગીની ઉપયોગી લડતા માટે ધડાવું. ભણતર એટલે જીંદગીની દરેક સ્થિતિ માટેની યોગ્ય આવડતના સમુચ્ચય. આવા સંગ્રહવાળી પ્રજાના સમુહ એટલે રાષ્ટ્રની સ્વતંત્રતા અને પ્રગતિને ટકાવી રાખનાર પ્રબળ ખળશક્તિ ! આ શકિત રાષ્ટ્રને ઉન્નત કરે છે અને ઉન્નત રાષ્ટ્ર આ શકિતને વિકસાવે છે ! અધુરા સંગ્રહે તે ખર્ચી નાંખવાના વિચાર નહિ જ કરે. તેને તેની જરૂર પણ નહિ જ જણાય. તેથી નકામી ચિંતા કરી ખુશનુના ચહેરા ઉપર કરવાનુ. પછી ભલે તે કાઇને યુદ્ધ થવાને ઉપદેશ વાણી કે લેખનથી ન પણ આપતા હાય. સમાજની શુદ્ધિ જીવનશુદ્ધિમાં સમાયેલી છે અને જીવનદ્ધિ એજ ધર્મનું સાધ્ય છે. એટલે જો આપણે સમાજ અને પોતાના જીવનને નિરંગ રાખવા ઈચ્છતા હાઈએ તે। આપણા પોતામાં ઉપર કહેલ ધર્મ છે કે નહિ અને છે. તે કેટલે અંશે છે. એનું જ નિરીક્ષણ કરવું જોએ. આ ધાર્મિક મનાતા દિવસેામાં જે પોતાનુ નિરીક્ષણ કરવાની ટેવ કેળવીએ તે તે હ ંમેશાં સ્થાયી અને અને તેમ થાય તે આપણી સામે પડેલા વિશાળ સમાજ અને રાષ્ટ્રના ઘટક તરીકે આપણે કાંઇક સાચા કાળા આપ્યાં કહેવાય.
પંડિત સુખલાલજી.
તા. ૧૫-૭-૪૧
તરવરતા થનગનાટને અટ્લે વૃધ્ધાવસ્થાની જેવી કરચલીઓ પડવા નહિ દે ! આ જીસ્સા ભાવિ જીવનમાં તેને વિજયવત બનાવે છે. આ જાતની વિદ્યાર્થી અવસ્થાનુ` કારણ એટલું છે કે તેનું રાષ્ટ્ર સ્વતંત્ર છે, સુખી છે. એટલે સામાન્ય વિધાર્થીને તેની ચિંતા કરવાનું કારણ કે અવકાશ નથી. એમાં ધર્મની કે સમાજની વ્યવસ્થા એવી સુધડ છે કે વ્યકિતગત ચિંતાને સ્થાન નથી. ઉપરાંત બચપણથી એવા સંસ્કારો પાડવામાં આવે છે કે અયોગ્ય રીતે સારા ગામની ચિંતા કરતા કાળ માક તેને દુબળા-બનવાપણ હાતુ નથી. તેની કેળવણીની દોરવણી ચેાગ્ય કેળવણીકારો કરે છે. તે દેશમાં કેળવણીની-જ્ઞાનની પ્રતિષ્ઠા છે એટલે વિધાર્થી જ્યારે તેને વિચાર કરતા હોય છે ત્યારે તે તેમય જ બને છે. ત્યાં તા—
Play while you play; Work while you work; Read while you read; Study while you study. રમતા હૈ। ત્યારે ખતથી રમો, ભણુતા હૈ। ત્યારે ઉભંગથી ભણુજો; કામ કરતા હો ત્યારે તેમાંજ રસ લે અને અધ્યયન વખતે તેમાંજ ચિત પરાવજો. જ્યારે અહિં તે—
ભણુતા હૈ। ત્યારે રોટલીની ચિંતા કરો; વાંચતા હૈ। ત્યારે બાળકને હીંચેાળજો; કામ કરતા હૈ। ત્યારે ગ્રહ કલેશને વિચારજો; અને અધ્યયન વખતે ગરીબીને રડજો.
X
X
X
આપણે ત્યાં ગમે તે કારણે પછી તો તે આર્થિક કારણે હા, સ'જોગના અભાવે હા, યોગ્ય કેળવણીકારની ખામીએ હા, સાભાજીક કે ધાર્મિક દખલગીરીથી હા, કે રાજ્યસત્તાની ખુરી દાનતથી હા, પણ પૂર્ણ કેળવણી મળતી નથી. પરિણામે પાછળની જીંદ ગીમાં કુંતેહમદ થવાતું નથી.
આજે ભણે છે ઘણા-પણ સૌ ભણતરના સર્વ અંગાનેસંપૂર્ણ શરીરને નહિ. કેટલાએક ભણતર ભણે છે માનસિક અને આધ્યાંત્મિક વિષયોનું, પણ શારીરિક કેળવણીને ભૂલે છે, તે કાઇ શરીર કેળવે છે પણ માનસિક કે આધ્યાત્મિક બાબતેામાં ધાર અધકાર સેવે છે.
પૂર્ણ કેળવણી એટલે—
પૂર્ણ
માનસિક, શારીરિક, અને આધ્યાત્મિક ( નૈતિક ) શક્તિને વિકાસ કરનાર સાચી સમજુતી, સાચું માર્ગદર્શન, સાચા પ્રકાશ !
અક્ષરજ્ઞાન મળ્યું, કાવ્યતીર્થ કે વ્યાકરણ કે ન્યાયતીર્થં બન્યા કે બન્યા એમ. એ. કે પી. એચ. ડી. પણ જો શારીરિક કે આધ્યાત્મિક જ્ઞાન નહિ હાય તો શું કામનુ ? માયકાંગલુ શરીર કે વિપથગામી જીવન જગતને કેટલું લાભદાયક ?
શારીરિક કેળવણી હેાય પશુ માનસિક કે આધ્યાત્મિક કેળવણીની ખામી હેાય તે તે પણ શું કામનું ? ગુડાએ કે રાક્ષસા જગતને કેટલા ઉપયાગી? માનસિક કે શારીરિક કેળવણી હાય પણ આધ્યાત્મિક કેળવણી ન હોય તે તે પણ શું કામનું? રાવણુ, કેસ, હીટલર, કે નીશ જગતને કેટલુ ઉન્નત કરી શકે ? જ્યારે ત્રણે બાબતેનું જ્ઞાન એકત્રિત થાય ત્યારેજ ખરી કેળવણી લીધી ગણાય. અધુરી કેળવણી એ તે હાથીનાં અંગ ઉપાંગ પકડી ન્યાય તેલનારી અધ મંડળી જેવી સ્થિતિ અને.