________________
ક્રિ’મત ટાઢ આના
વર્ષ : 3 'ક : ક
શ્રી મુ’મઇ જૈન યુવકસ ધનુ' પાક્ષિક મુખપત્ર
પ્રબુદ્ધ જન
તંત્રી : મણિલાલ માકમચંદ શાહ,
સુ’બઇ : ૧૫ જુલાઇ ૧૯૪૬ મગળવાર. •
ધર્મ અને
( ગતાંકથી ચાલુ )
હવે આપણે એ તપાસીએ કે દુનીયામાં હયાતી ભાગવતા
કયા પંથે, કયા સંપ્રદાયો અગર કયા ધર્મો એવા છે કે જે માત્ર એવેા દાવા કરી શકે કે અમે જ ધર્મ સેવીએ છીએ અને તે રીતે ખીજા કરતાં અમે વધારે સમાજની સશુદ્ધિ કરી છે. આના ઉત્તર સ્પષ્ટ છે અને તે એ છે કે એવા એકેય પંચ કે સંપ્રદાય દુનીઆમાં નથી કે જેણે માત્ર ધર્મનું જ આચ રણ કર્યું. હાય અને તે દ્વારા માત્ર સમાજની શુદ્ધિ જ સાધી હાય. કોઇ એક પંથ કે સંપ્રદાય પોતાનામાં અમુક સાચી ધામિઁક વ્યકિત થઇ ગયાના નિર્દેશ કરી સમાજની શુદ્ધિ સાધ્યાના દાવા કરે તે તેવા દાવા ખીજો વિધી પંથ પણ કરી શકે; કારણ કે દરેક પંથમાં એછી કે વધતી સાચી ત્યાગી વ્યકિતઓ થયાના ઇતિહાસ આપણી સામે છે. ધર્મના કહેવાતા બાહ્ય રૂપે ઉપરથી સમાજની શુધ્ધિના આંક કાઢી કાઇ પથને ધાર્મિકપણાનું પ્રમાણપત્ર તા આપી શકાય જ નહિ, કારણ કે બાહ્ય રૂપા એટલા બધા વિરોધી હોય છે કે તેને લીધે ધાર્મિકપણાનું પ્રમાણુપત્ર આપવા જઇએ તે કાં તા બધા જ પંથને ધાર્મિક કહેવા પડે અને કાંતા બધાને જ અધામિઁક. દાખલા તરીકે કોઇ પથ મંદિર અને મૂર્તિપૂજાના પેાતાના પ્રચારને નિર્દેશ કરીને એમ કહે કે તેણે એ પ્રચારદ્વારા જનસમાજનેશ્વરની ઓળખાણુમાં અગર તેની ઉપાસનામાં બહુ મદદ કરી છે અને તે રીતે સમાજમાં શુદ્ધિ આણી છે તે તેથી ઉલટું તેને વિધી બીજે પંથ એભ પણ કહેવા કમર કસે તેણે મંદિર અને મૂર્તિ એના ધ્વંસનું કામ કરી સમાજમાં શુધ્ધિ આણી છે; કારણ કે મંદિરે અને મૂર્તિને ક્હાને વધી ગયેલા વહેમ, આળસ અને દંભને અમુક પ્રમાણમાં તેણે મદિરા અને મૂર્તિ એના વિરેધારા વધતા અટકાવ્યા છે. એક પંથ જે તીર્થસ્નાનને મહિમા ગાતા અને વધારતા હાય તે શારીરિક શુદ્ધિારા માનસિક શુદ્ધિની દલીલ કરી પોતાની પ્રવૃત્તિને સમાજ-કલ્યાણુકારી બતાવી શકે, જ્યારે તેના વિરાધી બીજો પંથ સ્નાનનિયમનના પોતાના કાર્યને સમાજ-કલ્યાણુકારી સાબીત કરવા એવી લીલ કરી શકે કે બાહ્ય સ્નાનના મહત્વમાં તણાતા લાકાતે તે રસ્તેથી પાછા વાળી અતર-શુદ્ધિ તરફ લઇ જવા માટે સ્નાન ઉપર નિયંત્રણ મુકવુ એજ હિતાવહ છે. એક પથ કડી બધાવીને અને ખીજે તેને તેડાવીને સમાજકલ્યાણ કર્યાંના દાવા કરી શકે, આ રીતે દરેક પંથના બાહ્ય રૂપે જે ઘણી વાર એક ખીજાથી તદ્દન વિરૂધી હોય છે, તેના ઉપરથી આપણે નકકી ન કરી શકીએ કે અમુક પંથ ખરે ધાર્મિક છે અને અમુક પંથે જ સમાજમાં વધારે શુધ્ધિ આણી છે. ત્યારે શું એવુ કાઇ
Regd. No. B. 4266,
લવાજમ
રૂપિયા ૨
સમાજ
ધારણ છે કે જે સમાન્ય હેાય અને જેના દ્વારા નિર્વિવાદપણે કહી શકીએ કે જો અમુક વસ્તુ હાય તે અર્થે રૂપ ગમે તે હાર્યા છતાં પણ તેનાથી સમાજનું એકાંત કલ્યાણ જ થવાનું અને તે વસ્તુ જે પંથમાં, જે જાતિમાં કે જે વ્યક્તિમાં જેટલા પ્રમાણમાં વધારે હાય તેજ પંથ, તેજ જાતિ, કે તેજ વ્યકિતએ સમાજની શુધ્ધિમાં અગર સમાજના વિકાસમાં વધારે કાળેા આપ્યા છે એમ કહી શકાય ? અલબત એવી વસ્તુ છે અને તે ઉપરની ચર્ચાદ્વારા સ્પષ્ટ થઇ ગઇ છે. તે વસ્તુ એટલે નિર્ભયપણું, નિર્લે પપણુ, અને વિવેક, વ્યકિતના કે પંથના જીવનમાં એ વસ્તુ છે કે નહિ તે બહુ સહેલાથી જાણી શકાય. જેવુ' માનવુ તેવુ જ ખેલવુ તેથી ઉલટુ ન ચાલવું અગર જેવુ ચાલવુ તેવું જ કરી દેવું. આ તત્વ હેય તે। નિર્ભયપણું કહેવાય. આવું નિર્ભયપણું ધારણ કરનાર કાઇ નાકર શેથી ડરી ખરી બીના નહિ છુપાવે અને ગમે તેવું જોખમ ખેડવા તૈયાર રહેશે. કાઇ ભક્ત ગૃહસ્થ . મેટપમાં ખામી આવવાના ભયથી ધર્મગુરૂ પાસે અગર બીજે કાંઇ દેષ ઢાંકવા કે મેટા દેખાવા ખાટા ડેળ ન કરતાં સાચી ખીના કહેવા તૈયાર રહેશે. કાઇ ધર્મગુરૂ જો તે નિર્ભય હશે તેા પોતાનું પાપ જરાય છુપું નહિ રાખે. એજ રીતે જે નિર્લોભ હશે તે પોતાનુ શ્ર્વન તદ્દન સાદું ગાળશે. નિલઁભ પંથ ઉપર કિંમતી કપડાં કે ધરેણાંને ભાર નહિ હોય. જો કે પંચમાં નિર્લેપપણું હશે તે તે પેાતાની ધી જ શકિત એકાગ્ર કરી બીજાઓની સેવામાં જ વાપરશે. તે ખીજાઓની સેવા લેવામાં સંતુષ્ટ નહિ થાય. જો વિવેક હશે તે। તે વ્યકિતને કે તે પંથને કાઇની માથે ફ્લેશમાં ઉતરવાનું કારણ જ નહિ હાય. તે પેાતાની શકિત અને સંપત્તિના સદ્ઉપયાગ કરીને જ બીજાએનાં હૃદય જીતશે. વિવેક હાય ત્યાં ફ્લેશ ન જ હાય. અને જ્યાં ક્લેશ હેાય ત્યાં સમજવું કે વિવેક નથી જ. આ રીતે આપણે કા વ્યકિત કે કોઇ પંથમાં ધર્મ છે કે નહિ તે આપણે સહેલાઇથી જાણી શકીએ અને ઉપરની કસોટીથી કસી આપણે નક્કી કરી શકીએ કે અમુક વ્યક્તિ અગર અમુક પંથ સમાજનું કલ્યાણ કરનાર છે અને અમુક નહિ.
નાતમાં મહાજના, પંથમાં તેના આગેવાન અને સમસ્ત પ્રજામાં રાજ્યકર્તા નીતિ ઘડે છે અને દેશ કાળ પ્રમાણે બદલે છે તેમજ તે પળાવે છે, છતાં સમાજની શુધ્ધિનુ કામ તો પાછું બાકી જ રહે છે. આ કામ કોઇ મહાજન, કાઈ પંડિત, કે કાઇ રાજા માત્ર તેના પદથી સાધી ન શકે. એ કામ જ મુખ્ય છે. અને એજ કાર્ય કરવુ તે ઇશ્વરીય સ ંદેશ, જે વ્યકિતને આ કાર્ય કરવાની તાલાવેલી હોય તેણે ખીજાતે પ્રથમ ન કહેતાં પોતાના જ જીવનમાં ધર્મ દાખલ કરવા જોઇએ. જો એના જીવનમાં ધમ દાખલ થયા તે તેટલે અંશે તેનુ જીવન સમાજની શુધ્ધિ
+ + Alt + MCWS