________________
તા. ૧-૭-૪૧
પ્રબુદ્ધ જૈન
કેટલાક સમાચાર અને નોંધ (પૃષ્ઠ ૪૩ થી ચાલુ)
શ્રી. રણછોડભાઈના અપકૃત્યને આજ ખુલાસા છે. આજે લેખાતા કેટલાક સુધારાનું માનસ પણ આ પ્રકારનું જ હાય છે. આ કારણે જ આપણા સમાજ આટલી બધી હીલચાલે અને સમાજસુધારાની પ્રવૃત્તિઓ હાવા છતાં બહુ આગળ વધી શકતા નથી. પોતાના સુખને આગળ રાખીને ચાલનાર માણસા સમાજને દિ ઉધ્ધાર કરી શકતા જ નથી. તે સમાજને છેતરે છે અને આવુ બનતાં સમાજ આગળ વધવાને બદલે પાળે પડે છે. સમાજસુધારાની વાત કરવાને તેને જ અધિકાર છે કે જે ખેલવા પ્રમાણે વર્તતા હાય અને પ્રસ ંગ આવ્યે કાઇ પણુ મહત્વના સિધ્ધાંત ઉપર પોતાના સુખદુઃખ સર્વસ્વને ભાગ આપવાને તૈયાર હાય. શ્રી રહેાડભાઇના દૃષ્ટાંત ઉપરથી સમાજની આંખ ઉઘડે અને કહેવાતા સુધારક્રમાંથી સાચા અને નકલી સુધારકાની તારવણી કરતા શિખે એમ આપણે ઇચ્છીએ. આ તે કેવુ' ઘસડ !
• તરૂણુ જૈન ’ના સંપાદકોએ કેટલાક માસ પહેલાં અહિંસાના વિષય ઉપર એક પ્રશ્નાવલિ તૈયાર કરીને જૈન સમાજના અગ્રગણ્ય કેટલાક સાધુએ તેમ જ શ્રાવકો તરફ રવાના કરેલી. તેમાંથી જેના જેના ઉત્તરા આવેલા તે સર્વ સંગ્રાહિત કરીને તેમણે એક વિશિષ્ટ અંકના આકારમાં પ્રગટ કર્યાં છે. આ સંગ્રહમાં તેરાપથી સાધુએના જવાબ જરા રમુજ અને આશ્ચર્ય પેદા કરે તેવા છે, તેરાપંથી સાધુ ટપાલમાં આવેલા પત્રને અડકે નહિ તેમજ કાગળા લખીને ટપાલમાં રવાના કરે નહિ એ તેમને વ્યવહાર છે. આમ છતાં પણ સ્થળે સ્થળે તે વિહાર કરે છે અને સ્થળે સ્થળે તેમના ઉપાસક શ્રાવક હોય છે. એટલે પરસ્પર કહેવા પુછાવવાના વ્યવહાર તે ચાલવાના જ. સાધુ સ ંસાર ત્યાગે છે પણ સમાજ સાથેના વ્યવહારના તેા છેદ ઉડતા જ નથી. તેથી આ બાબતમાં એવી વ્યવસ્થા કરેલી હોય છે કે જે સ્થળે જે સાધુ વિચરતા હોય છે ત્યાં રહેતા તેમના નીમેલા કોઇ ગૃહસ્થ તેમના આ બધા વ્યવહાર સંભાળે છે. તે સાધુને તમારે કાંઇ પુછાવવાનુ હાય તે। આ શ્રાવક ગૃહસ્થને જ તમારે લખવાનું અને તે સાધુવતી જવાબ પણ આ શ્રાવક જ લખે.
४७
દાવા હાય છે કે બીજા જૈન સાધુઓમાં અનેક આચાર્યાં છે જ્યારે અમારે તે એક જ આચાર્ય છે કે જેની આજ્ઞાને અમે સદા શિરસાવધ લેખીએ છીએ.
બીજી તેરાપંથી સાધુએ એક જ આચાય ની આજ્ઞાને સર્વથા આધીન રહીને પોતાની જીવનચર્યાં ચલાવે છે. તેમના એવા ખાસ અહિંસા સાધ્ય છે—સાધનાની વસ્તુ છે. બળ અને નિડરતાની ભૂમિકા ઉપર જ અહિંસા કાલીપુલી અને પ્રાણવતી બની શકે છે. આજ સુધી આપણે બળ અને નિડરતાની ઉપેક્ષા કરી. તેથી આપણી અહિંસાની ગમે તેટલી વાતે છતાં આપણે સદા દખાતા, દાતા અને કચરાતા રહ્યા. આજે આપણે નિર્બળતા અને ડરપોકગણાને તિલાંજલિ આપીએ અને ક્ષણે ક્ષણે પલટાતી જટિલ પરિસ્થિતિના ચેાગ્ય સામના કરીએ. માથે અને આસપાસ જોખમ તે છે, છે તે છે જ. પણ ભાઇ મેધાણી કહે છે તેમ “શ્વર જેવા ધીંગા ધણી આપણે માથે છે. બાકી તો પૃથ્વી ઉપર અવતરનાર એવા એકેય માનવી નથી કે જેને ઇશ્વરે સાંગાપાંગ ખીનજોખમી જી ંદગીને અમરપટા લખી આપ્યા હાય. ‘Safety first’–દુનિયાનુ ચાહે તે થાઓ, હું એક નિપ્રદવે મારા ધંધા ચલાવ્યે જાઉં અને જીંદગીની મેાજ ઉડાવતા રહું એવી સરતે દુનિયા ઉપર વિધાતા કાઈ કરતાં કાને ઉતારતી નથી. જીદંગી એક સતત મહાસ ંગ્રામ છે-રડતાંય લડવાના અને મસ્તાન અનીને ય લડવાનો.” પર્માન'ઢ.
ઉપર જણાવેલી પ્રથાંને અનુસરીને ‘તરૂણ જૈન’ સંપાદાને જે તેરાપંથી સાધુઓને પ્રશ્નાવલી મોકલવા માંગતા હતા તેમના પ્રતિનિધિ શ્રાવક ઉપર જ તે પ્રશ્નાવલી તેમણે રવાના કરેલી; પણ એ સંપાદકાએ ઉપર જણાવેલી પ્રશ્નાવલિ જેના જેના ઉપર મેાકલવામાં આવી હતી તેની યાદીમાં તે તે શ્રાવકાનાં નામ લખવાંને બદલે તે તે સાધુઓનાં નામ લખી નાંખ્યા. આવી ‘ગંભીર’ભુલ માટે તેમને ફ્રીક ડીક પ્રાયશ્ચિત કરવુ પડયુ એ નીચેની વિગતાથી માલુમ પડશે.
‘તણુ જૈન’ના સ ંપાદાએ કુલ ૧૮ તેરાપંથી સાધુગ્મ ઉપર ઉપર જણાવેલી પ્રશ્નાવલી રવાના કરી હતી. તેમાંથી ત્રણ સાધુઓના પ્રતિનિધિઓએ એ મતલબને! જવાબ આપ્યો કે મારવાડમાં આવેલ લાડનું ખાતે બીરાજતા તેમના મુખ્ય આચાર્ય શ્રી. તુલસીરામજી મહારાજના જ આવી બાબતમાં જવાબ આપવાના અધિકાર છે. તે બધા એક જ ગંગાના પાણી પીવાવાળા છે. તેથી તેઓશ્રી પાસેથી સપાદકોએ જવાબ મેળવવા પ્રયત્ન કરવો.
હવે લાડનુ ખાતે વસતા આચાર્યશ્રીની વતી શ્રી એસવાલ સભાના મંત્રી આ પ્રશ્નાવલીના એક પણ પ્રશ્નને કશા ઉત્તર આપતા નથી, પણુ ‘ તરુણ જૈન ' ના સપાદકોએ કરેલી ઉપર જણાવેલી ભુલના સંબંધમાં તેમની નીચેના શબ્દમાં ઝાંટકણી કાઢે છે. તેમને જવાબ નીચે મુજબ છે.
“ અહિંસા વિષયક પ્રશ્નાવલી તથા એગસ્ટ માસને અંક તેમને વખતસર મળ્યો. આપનો પ્રયાસ પ્રશંસનીય અને આપનું સાહસ આદરણીય છે.
“પણ એક વાત. જે મહાનુભાવો ઉપર આપે ઉકત પ્રશ્ના વલી મેાકલી છે એ નામાવલીમાં તેરાપંથી પ્રપ્રદાયના આચાર્ય શ્રી તુલસીરામજી વિગેરે કેટલાક સાધુઓનાં નામ છાપીને આપે એક બહુ મોટી ભૂલ કરી છે. આપ સારી રીતે જાણો છે કે તેરાપંથી સાધુ કોઇ પણ પ્રકારના પત્રવ્યવહાર કરતા નથી. તે નથી પત્ર લખતા કે નથી પત્ર લેતા. આપે પણ એનના નામથી કોઇ પત્ર લખ્યા નથી. આવી પરિસ્થિતિમાં * તરુણુ ' માં પ્રકાશિત નામાવલિથી જનતામાં ગેરસમજુતી~~ભ્રમાત્મક માન્યતા ફેલાવવી તે આપની જેવા સુયોગ્ય સંપાદકો શાભા આપતું નથી. પુરી જાણકારી સિવાય કોઇ પણ વિષય ઉપર અસાવધાનીથી એમ જ કાંઇ લખી મારવું એ તત્રી તરીકેની જવાબદારીનુ માન ઘટાડવા અરેાબર છે અને સાધારણ જનતાના વિશ્વાસને અપાત્ર બનાવા જેવું છે. આશા રાખું છુ કે આપ આ ભૂલ આગામી અંકમાં સુધારી લેશે। તથા ભવિષ્યમાં આ બાબતનું ઔચિત્ય સભાળશા!”
આ પત્રમાં ઉક્ત આસવાલ સભાના મંત્રીની તેડા અને ઘમંડ વિષે કાંઇ ટીકા કરવાની જરૂર નથી. એ તા સ્વતઃ સ્પષ્ટ છે. વળી તેરાપંથી સાધુઓના દાવા કે અમે કાને પત્ર લએ નહિં કે કેને પત્ર લખીએ નહિ એ પણ કાં તા આત્મવચના છે અથવા તેા પરવચ’ના છે. પત્ર પોતે લખવવા કે મેળવવા અથવા તા પેાતાના પ્રતિનિધિ મારફત લખવા કે મેળવવા–એ એમાં કયા મોટા ક્રૂરક પડે છે તે કલ્પનામાં આવતુ નથી. આવી સાધુતાને તે। હિંદુસ્તાનને વાઇસરાય પણ દાવા કરી શકે છે. એક બાજુએ મારવાડને ખુણે વસતા એક જ આચાર્યની આજ્ઞા મુજબ વર્તવાવિચરવાના દાવા કરવા અને ખીજી બાજુએ ટપાલ સાથે પેાતાને કો પણ સંબંધ નહાવાનું અભિમાન રાખવું-એ એ બાબતે કેટલી પરસ્પરવિરોધી છે તે પણ સાદી બુદ્ધિએ સમજી શકાય તેવું છે.