________________
ઈ)
તા. ૧-૭-૪૧
પ્રબુદ્ધ જૈન
- ૪૩
છતાં નહિ તેનાથી પુલાય કે નહિ તેને લીધે બીજા કરતાં પિતાને પત્ની આજે હયાત છે. શ્રી. રણછોડભાઈ થોડા સમય પહેલાં ચડીયાતો માને. આનું પરિણામ એ આવવાનું કે જો નીતિની - સોલાપુર રહેતા હતા અને ત્યાંની મીલમાં એક મોટા ઓડીસર, દૃષ્ટિએ ત્યાગીઓ સમાજમાં હશે તો તે સમાજ ચડેલો કે શુધ્ધ હતા. લખનૌની એક યુવાન કુમારિકા પ્રકાશ વર્મા બનારસ હિંદુનહિ હોય; કારણ કે તેમાં ત્યાગીના વેશમાં રહી એવી રીતે ભોગ યુનીવર્સીટીની એમ. એ. થયેલી પી. એચ. ડી. ની તૈયારી કરતી સેવા હશે કે જેથી ત્યાગ માન્ય ગણાય અને ભેગ પણ પોષાય. હતી, અને તે માટે તેણે Indian labour problem’–‘હિંદી એવી સ્થિતિમાં ત્યાગીઓ વચ્ચે સીધી રીતે પૈસે મેળ- મજુરને પ્રશ્ન'–આ વિષય પસંદ કર્યો હતે. મજુરોની સ્થિતિ વવાની કે સંઘરવાની ગૃહસ્થની પેઠે હરીફાઈ નહિ હોય, પણ જતે નિહાળવાના આશયથી એક પછી એક ઉદ્યોગ કેન્દ્રમાં ફરતી બીજા કરતાં વધારે પૈસાદાર શિષ્ય બનાવવાની અગર યેનકેન ફરતી તે સેનાપુર આવી ચઢી. રણછોડભાઈ સાથે તેને પરિચય પ્રકારેણુ પૈસાદાર શિષ્યોને રીઝવી, સમજાવી, ભેળવી, પિતાના થયે. આ પરિચય આખરે ઉભયના લગ્નમાં પરિણમ્યું. બનાવી રાખવાની ગૂઢ હરીફાઈ તે અવશ્ય હશે અને એવી હરી- કહેવામાં આવે છે કે આ લગ્ન તેમણે પોતાની પત્નીની ફાઈમાં તેઓ જાણે અજાણે સમાજની સેવા કરવાને બદલે સંમતિથી કર્યું છે. પણ આવી સંમતિને કશો જ અર્થ હોતા કુસેવા જ વધારે કરતાં હશે. તેથી ઉલટું સમાજમાં જે ધર્મ- નથી એ સૌ કોઈ સમજે છે. આવી સમજણને વહેતી મૂકવી દૃષ્ટિએ ત્યાગી હોય તે તેઓને નહિ તે હેય પૈસા મેળવવાની કે એ દાઝયા ઉપર ડામ દેવા બરાબર છે. સંધરવાની હરિફાઈ, અગર નહિ તે હોય પૈસાદાર ચેલાઓને શ્રી રણછોડભાઈ અમદાવાદના એક બહુ જાણીતા માણસ પિતાના જ બની રાખવાની ફીકર એટલે તેઓ શિષ્યસંગ્રહ કે છે. તેમણે સત્યાગ્રહની લડતમાં સારે ભાગ લીધેલે. તે લડત શિષ્ય પરિવાર વિષે તદન નિશ્ચિત હશે અને માત્ર સમાજ પ્રત્યેના દરમિયાન દીલ્હી ખાતે મળેલી રાષ્ટ્રીય મહાસભાની અસાધારણ - પિતાના કર્તવ્યમાં જ પ્રસન્ન હશે. એટલે એવા બે ત્યાગીઓ એકના તેઓ પ્રમુખ થયેલા. સત્યાગ્રહ આશ્રમ વિસર્જન કર્યા વચ્ચે નહિ તે આવવાને અદેખાઈને અગર કલેશને પ્રસંગ બાદ ગાંધીજી અમદાવાદ જતા ત્યારે તેમને ત્યાં ઉતરતા. તેઓ એ જ રીતે તેમને લીધે તેઓ જે સમાજમાં રહેતા હશે સુધારક વિચારના આગેવાન લેખાતા. સામાજિક બાબતમાં તેઓ તે સમાજમાં પણ વિખવાદનો પ્રસંગ કદિ ઉભો થવાને નહિ. બહુ જ આગળ પડતા વિચારો ધરાવતા. આ બધું છતાં આજે આ રીતે આપણે જોઈ શકયા કે એક સમાજમાં ગમે તેમણે આવું લગ્ન કેમ કર્યું એ એક માટે કેયડો છે. શું તેટલા નીતિ-ત્યાગી હોય છતાં તેનાથી તે સમાજનું આજે તેમના વિચારો બદલાઈ ગયા ? શું આજે તેમની પરિકલ્યાણ ન થતાં વધારે અકલ્યાણ જ થવાનું, જ્યારે કોઈ બીજા સ્થિતિમાં એવું કોઈ મોટું પરિવર્તન થઈ ગયું ? આવો તે સમાજમાં સાચે ધર્મત્યાગી એક હોય તે પણ તે સમાજની કોઈ મોટો ફેરફાર જાણ્યું નથી. તે પછી આ બનાવને શું બુદ્ધિ ખૂબ જ વધારવાને. એક બીજો દાખલો લઈએ. કઈ
ખુલાસા ? સંન્યાસી બેગ વાસના પ્રગટ થતાં સમાજમાં અપજશ થવાના
ઘણી વખત આપણા અનુભવવામાં આવ્યું છે કે દેશભયથી દેખીતી રીતે ત્યાગી રહી અનાચાર ગુપ્તપણે સેવક તરીકે ખ્યાતિ પામેલી વ્યક્તિની સર્વ પ્રવૃત્તિને પ્રેરક હેતુ સેવ્યા કરે, જ્યારે બીજો ત્યાગી તેવી વાસના પ્રગટ થતાં
ર થતો શુધ્ધ દેશસેવાનો નથી હોત, પણ નરી મહત્વકાંક્ષા જ હોય
શુ કરવાના નવા હાત, પણ નારા મહાકક્ષિા જ હોય જે વાસનાને શમાવી ન શકે તે ગમે તેટલે અપવાદ અને
છે. આ દેશસેવાની ભાવના અને મહત્વાકાંક્ષાની સાધના - તિરસ્કારને સંભવ' છતાં ખુલ્લે ખુલ્લું ગૃહસ્થપણું સ્વીકારે આ
જ્યાં સુધી એકમેક ને અનુકુળ હોય છે ત્યાં સુધી તે વ્યકિતને 'બે કીસ્સામાં પેલા ગુપ્તભેગી કરતાં આ પ્રગટભેગી જ સમાજની
આન્તર્ગત પ્રેરક હેતુ પ્રગટ થતો નથી. પણ જેવી દેશસેવા અને ' શુધ્ધિ વધારે સાચવવાને; કારણ કે પેલાએ ભયને નથી જીત્યા, જ્યારે
મહત્વાકાંક્ષા વચ્ચે અથડામણ ઉભી થાય છે કે તુરત જ તે - બીજાએ ભયને છતી અંતર અને બહારની એકતા સાધી નીતિ
વ્યકિતનું મૂળ માનસ બહાર પડે છે અને પ્રજાને તેની આંકણી અને ધર્મ બન્નેનું પાલન કર્યું છે. આ લાંબી ચર્ચા ઉપરથી
કરવામાં થયેલી ભૂલનું ભાન થાય છે. . . . ' - જોઈ શકાશે કે સમાજની ખરી શુદ્ધિ અને ખરા વિકાસ માટે
આવી જ રીતે કહેવાતા સુધારકની પાછળ કેવળ મનસ્વી ' ધર્મની જે એટલે કે નિર્ભય, નિઃસ્વાર્થ અને જ્ઞાનપૂર્ણ કર્તવ્યની
અને પોતાનું સુખ શોધતું માનસ છુપાયેલું હોય છે. તે સમાજ જ જરૂરીયાત છે.
સુધારાની મેટી મટી વાત કરતા હોય છે. સ્ત્રી-સ્વાતંત્ર્યને - સંપૂર્ણ
પંડિત સુખલાલજી
મેટો હિમાયતી હોય છે, વિધવા-વિવાહ અને લગ્ન-વિચ્છેદને
પક્ષકાર હોય છે, અને સામાજિક ક્રાંતિની અવનવી જનાઓને ' કેટલાક સમાચાર અને નેધ
સમર્થક હોય છે. પણ આ બધું જ્યાં સુધી તેની મનસ્વીતા કે
સુખસાધનાને બાધ ન આવે ત્યાં સુધી બરાબર ચાલે છે. પણ એક ઉપર બીજી
જેવો એક એવો તરંગ તેના મનમાં ઉભે થયે-જેવી એક એવી થોડા સમય પહેલાં અમદાવાદના એક વખતના મીલ માલેક કામના તેના દિલમાં પ્રબળપણે જાગ્રત થઈ કે જેને તેની આગ. શેઠ રણછોડલાલ અમૃતલાલે એક પત્ની હયાત હોવા છતાં બીજી ળની સુધારક વાતે સાથે કોઈ મેળ મળવા મુશ્કેલી અથવા
પત્ની કર્યાના સમાચારે છાપામાં ઠીક ચકચાર ઉભી કરી હતી. . અશકય હોય–આવું બને કે તુરત જ આ ઉગ્ન સુધારક તરીકે - જુની ઢબે રહેતા અને જુના વિચારો ધરાવતા માણસો આવાં લેખાતી વ્યકિત બધી સુધારાની વાતોને તિલાંજલિ આપે છે,
લગ્ન કરે તે તેમાં કોઈ આશ્ચર્ય ન પામે કે તેની કોઈ ટીકા ન પિતાની મનોકામના સિદ્ધ કરવા અડે ન્યાય-અન્યાય વિચાર"કેરે. પણ આજ કાલ આવાં લગ્ન કેળવાયલા, સુશિક્ષિત અને વાની તે ચોખ્ખી ના પાડે છે. ‘હું તે મને ગમે છે તે કરવાને જ. 'સુધરેલા વિચારના ગણાતા માણસે જ કરૌં સંભળાય છે. અને ભલે આખી દુનિયા ડુબી જાય” આવી તેની અંદર રહેલી મને
તેથી આવાં લગ્ન ભારે આશ્ચર્ય ઉપજાવે છે અને આઘાત આપે દશા બહાર આવે છે અને લોકે ચકિત થાય છે. હું અને • છે. શ્રી. રણછોડભાઈની ઉમ્મર લગભગ ૫૧ વર્ષની છે અને મારું સુખ’ એ જ તેમની સર્વ પ્રવૃત્તિઓનું ધ્રુવ પદ હોય છે.
વર્ષોનાં સુખદુ:ખનાં સાથી અને ચડતી પડતીનાં સાક્ષી તેમનાં ' ' (અનુસંધાન પૃષ્ઠ ૪૭ જુએ છે : *,
*