SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુરુવાણી આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિજી આચાર્યશ્રીની અમૃતવાણી કાનને સાઉન્ડપ્રક કરો અને દિમાગને એરકન્ડીશન બનાવો. આ દેહનું મકાન તો આત્મારાભાઈએ લીઝ પર લીધેલું છે. એ મકાનને એરકન્ડીશનમાં રાખવાને બદલે દિમાગને એરકન્ડીશનમાં રાખો. આપણે સાધુઓ તો આધ્યાત્મિક હૉસ્પિટલ ચલાવીએ છીએ. ઉપાશ્રય એ ઇમર્જન્સી વોર્ડ” કહેવાય. કોઈ ઘાયલ થઈને ગમે ત્યારે આવે, પણ આપણું કામ તો એને સંતોષની સારવાર અને ચિત્તની સ્વસ્થતા આપવાનું છે. આ ભવે જીભનો દુરુપયોગ કરીએ તો જીભ નહીં મળે. કાનનો દુરુપયોગ કરીએ તો કાન નહીં મળે. પરભવમાં આ બધી વસ્તુ દુર્લભ બની જશે. જો તમારે ગુણની આરાધના કરવી હોય તો તીર્થંકર પરમાત્માની કરશે. પ્રભુની ભક્તિ કરો, અમારી નહીં. સાધુને માટે પ્રસંસા ઝેર સમાન છે. જ્ઞાતા-દષ્ટ ભાવ જે જેમ કેળવીએ તેમ તેમ સમભાવ આવે છે. રાગ-દ્વેષ જીતવાનો ઉપાય સાક્ષીભાવથી રહેવું એ જ છે. ગુરુની જેટલી સેવા કરીએ તેટલી ઓછી. એમના આશીર્વાદ અને સેવાથી જ વિદ્યા ફળે. સાધુના દ્વાર સદાય ખુલ્લા જ હોય છે. સહન કરવું, ક્ષમા કરવી અને સેવા કરવી એ જ છે જીવનમંત્ર. For Private and Personal Use Only
SR No.525300
Book TitleShrutsagar 2015 05 06 Volume 01 12 13
Original Sutra AuthorN/A
AuthorHiren K Doshi
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2015
Total Pages84
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy