________________
Jain Dharma Vikas (Monthly)
Regd. No. B. 4494
બિનધર્મવિકાસ
સ્તક પ મું.
દિ. ચૈત્ર, વૈશાખ. સં. ૨૦૦૧.
અંક ૮-મ
ગુરૂ-થ્થાત્
જાય
ને
વતન
(રાગ -પારેવડાં જાજે વીરાના દેશમાં) ચેતનજી ધરજે ગુરૂના ધ્યાનને, ગાજે ગુરૂના સ્મરણ ગાનને ચેતનજી.ટેક. સંસારે પાર થવા માર્ગ જે બતાવે,
સ્મરજે એ ગુરૂ મંત્ર દાનને ચેતનજી (૧) વિશ્વ પ્રેમ મંત્ર આપી ભવને સુધાર્યો, " " શરણે જા ત્યાગીશુમાનને. ચેતન....(૨) અહિંસાના એ શસ્ત્ર સંગે ધરીને, • - મેળવજે સત્ય આ ભાનને ચેતનજી (૩) , કૃપા ગુરૂજીની સાચી જે પામશે, વિશે. સહે જે સુજ્ઞાનને ચેતન. (૪)
મુકિત માર્ગ તારે ધરશે સુલભતા,. . - કે ળ વ જે ગુરૂવાર સાન ને, ચેતનજી (૫) સદગુરૂ-અરણેથી પાપ તાપ જાએ, પામે હેમ અજિત તાનને ચેતનજી...(૬)
મુમિ હેમેન્દ્રસાગરજી મ.