SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ : : બુદ્ધિપ્રકાશ દિવસ સુધી કરાવેલાં અને તેમાં ખાલા' ત્રણે પરપરાનાં સૂત્રેાની સમજુતી આપેલી. ત્યારે વિદ્યાથી ઓએ કહેલું કે આ તા બધું એકસરખું' છે. આમાં કથિય. કશો ભેદ નથી. આ રીતે માર્કા મળતા ત્યારે હું પરસ્પર સમન્વયના અને વિરાધ એછે થાય તેવા પ્રયત્ન આજ લગી પણ કરતા રહ્યો છું અને ભાવીમાં પણ તે જ પ્રયત્ન ચાલુ રાખવાને છું. મારા જીવનની શુદ્ધિ માટે સ્વાધ્યાય અને સત્યવૃત્તિ મને હમેશાં ઉત્તમ લાગ્યાં છે. હું પણ સાધારણુ માણુસ છું, દોષ અને ગુણુના મિશ્રણસમ માનવ છું. મારાં ચાર સતાનેા છે : ચિ. લલિતા જી. એ. પી. એ. અને બી. ટી.; ચિ. ડા. પ્રાધ પડિત દીક્ષાન્ત પ્રવચનમાંથી યહૂદી ધમ་ગ્રંથામાં એક પ્રસિદ્ધ વચન છે કે જેરૂસલેમના વિનાશ થયા, કારણ કે ત્યાં શિક્ષકાનું સંમાન થતું નહોતું. એ કંઈ નવી વાત નથી. પ્રાચીન કાળથી આપણે એ સત્યને સાંભળતા આવ્યા છીએ. જ્યારે શિકાનું સંમાન થતું ન હેાય અને ગુરુજનોની શિખામણુ શ્રદ્ધાપૂર્ણાંક સાંભળવામાં આવતી ન હોય, ત્યારે સમજી લેવું કે દેશનું પતન નજીક છે. જો ગુરુના પેાતાનું સ’માન ઇચ્છતા હોય તે તેમણે શિષ્યાના નિકટ સપર્કમાં આવવું જોઈએ. તેમણે વિદ્યાર્થીઓ સાથે મૈત્રી બાંધવી જોઇએ. ગુરુશિષ્યની એ મૈત્રી અને સાનિધ્ય જાહેર પ્રવચન કરવા માત્રથી નથી પેદા થતાં, મૈત્રી અને સમાનની ભાવના માટે ગુરુશિષ્યને નિકટ સંપર્ક હોવા જરૂરી છે. * પ્રશ્ન થાય છે કે ગુરુ અને શિષ્ય વચ્ચે કેવા સબંધ હાવા જોઈએ ? આ બાબતમાં ઉચ્ચ મનીષીઓના અભિપ્રાય એવા છે કે શિષ્યને પેાતાના વિકાસ જાતે સાધવા દેવા. તેને જાતે જ પોતાના Jain Education International એમ. એ. પી. એચ. ડી. (લ ́ડન); ચિ. લાવણ્યવતી મેટ્રિક અને મેટિસેી નિષ્ણાતઃ ચિ. શિરીષ હજી ભણે છે. મારી આ કહાણીમાં મારી ઘણી ખરી ખાખ આવી ગયેલ છે. સંભારું છું તેા બીજી પણ છ કેટલીક બાબતેા બાકી રહી જાય છે. છતાં જે કાંઈ જાહેરમાં ઉપયેાગી હતું તે બધુ... લગભગ આમાં આવી ગયું છે. બાકી રહેવામાં મારા મિત્રા અંગેના કેટલાક મારા અંગત પ્રસ ંગો, સ્થાનકવાસી અને 'દિમાગ મુનિએની સાથેના મારા અંગત પ્રસ’ગા, અને કેટલીક જૈન સસ્થાઓ સાથેના મારા અંગત પ્રસંગા એ બધું આવે છે. એના પણુ અહીં વિશેષ ઉપયાગ દેખાયા નહીં એટલે મે એને જતું કર્યું' છે. (સંપૂર્ણ ) શ્રી રાધાકૃષ્ણન વ્યક્તિત્વનું નિર્માણ કરવા દેવું. આ બાબતમાં કેટલાટ વિચારા વ્યક્તિના માનસ ધડતરને માટે કુલ મુખ્ત્યારશાહી પદ્ધતિને અપનાવવાના આગ્રહ રાખે છે. તેઓ કહે છે કે જેવી રીતે પેાતાના હસ્તકૌશલથી આપણે એક માટીના પિડાને ધાયુ રૂપ આપી શકીએ છીએ, તેવી રીતે વ્યક્તિનુ પણુ ડતર થઈ શકે છે. પણ આપણા દેશની પર પરા આ બાબતમાં એ લેાકેા કરતાં જુદી છે. આપણે વ્યક્તિનું સંમાન કરીએ છીએ. આપણે વ્યક્તિનુ ગૌરવ સમજીએ છીએ. શ્રી કૃષ્ણે ગીતામાં અર્જુનને સારામાં સારા ઉપદેશ આપ્યા પછી પણ કહે છે કે થચેત્તિ તથા દુહા તારી ઇચ્છા પ્રમાણે કર. તેએ પેાતાના વિચારાતે અજુ નના. મન ઉપર લાદવાના પ્રયત્ન નથી કરતા. તેઓ કહે છે, મને સત્યની જેવી પ્રતીતિ થઈ છે, તેવી તારી આગળ રજૂ કરી છે. પણ મારું કામ એ નથી કે હું મારું દૃષ્ટિબિંદુ તારા ઉપર ઠોકી બેસાડું પેાતાના અંતરાત્માની સહાયથી સત્યને તારે પાતે શોધી કાઢવું જોઈએ. એ પછી For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.522256
Book TitleBuddhiprakash 1955 06 Ank 06
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Vidyasabha
Publication Year1955
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprakash, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy