________________
R
ગુપ્ત સમ્રાટેના સોનાના સિક્કા : : ૮૩ (પાછલી બાજ) સિંહાસન પર બેઠેલાં દેવી. કરી જમણો હાથ કેડે ટેકવી આબથી ઊભેલો રાજા. ડાબી બાજુએ અને કેટલીક વાર જમણી બાજુએ એની સામે ઊભેલે ઠીંગણે માણસ એ કદાચ પણ) સંકેતચિહ. જમણી
સેનાપતિને રાજાની આજ્ઞાને સંદેશો પહોંચાડનાર બાજુએ આડી લીટીમાં
રાજસેવક હશે. રાજા ને સેવકની વચ્ચે ઇન્દુકલાને Fરામ લખેલું છે, જે આ
વજ દેખા દે છે. રાજાના ડાબા હાથ નીચે ઊભી રાજાનું વિશિષ્ટ બિરુદ હતું. લીટીમાં સમુદ્ર (= સમુદ્રગુપ્ત ) અથવા (= કૃતાન્ત
પરશુ) લખેલ છે. વર્તુલાકાર લખાણમાં પૃથ્વી ૨. અશ્વમેધ–દિગ્વિજય કરી સમુદ્રગુપ્ત કરેલા
છંદમાં તાન્તાચચનિતઅશ્વમેધ યજ્ઞના સ્મારકરૂપે.
નરેતાનિતઃ [ યમદેવને પરશુ, ' (આગલી બાજ) વેદિ ને ચૂપ સામે ઉભા રહેલા
અજિત રાજાઓને જીતનાર અશ્વની આકૃતિ. એના આગલા ને પાછલા પગ
(પિત) અજિત (રહેલ ) વચ્ચે સિ ( = સિદ્ધમ) અક્ષર લખેલે છે. વર્તુલાકાર
(રાજા જય પામે છે.] એવું લખાણમાં ઉપગીતિ છંદમાં
લખેલુ છે. • राजाधिराजः पृथिवीमवित्वा (४ पृथिवीं विजित्य) दिवं जयत्या
(પાછલી બાજ) સિંહાસન ને પદ્મપીઠ પર તિવાનિમેષઃ [ રાજાધિરાજ
બેઠેલાં દેવી, ડાબી બાજુએ (તેમ જ કેટલીક વાર પૃથવી પ્રાપ્ત કરીને (કે
જમણી બાજુએ પણ) સંકેતચિહ. જમણી બાજુએ છતીને) અશ્વમેધ કરીને (હવે, સ્વર્ગ જીતે છે. ].
આડી લીટીમાં કૃતાન્તપરશુઃ બિરુદ લખેલું છે. (પાછલી બાજુ) મહારાણી દત્તદેવી જમણું
૪ ધનુધ૨– આ રાજાના આ પ્રકારના સિક્કા હાથ વડે ખભા પર ચામર ને ડાબા હાથ વડે
વિરલ છે, પરંતુ પછીના સમ્રાટોના સમયમાં આ ઉપવસ્ત્ર ધારણ કરી વામાભિમુખ ઊભી છે. એમાં
પ્રકાર ઘણો પ્રચલિત થયો હતો. પોતાનો વજદંડ અશ્વમેધના અને રાણીએ વીંજણો નાખ ને
પિતાના હાથમાં ધારણ કરતા ને પગરખાં સુધ્ધાં સ્વચ્છ કર એ સ્માર્તવિધિનું સૂચન રહેલું છે.
પૂરો પહેરવેશ પહેરી વેદિમાં હેમ અર્પણ કરતા રાણીની સામે આલેખેલી અણીદાર આકૃતિ અશ્વવધ
કુષાણ રાજાની વિદેશી આકૃતિને સ્થાને પરશુ જેવું થયા પછી રાણીએ એના
શસ્ત્ર કે બાણ જેવું અસ્ત્ર ધારણ કરતા પરાક્રમી 3 દેહમાં ખોસવાની સુચિ હોવા રાજવીની ભારતીય આકૃતિ પસંદ થવા લાગી.
સંભવે છે. જમણી બાજુએ | (આચલી બાજુ) ડાબા હાથમાં ધનુષ્ય ને જમણું આડી લીટીમાં અશ્વમેવ હાથમાં બાણ ધારણ કરી ઊમેલે રાજા, ડાબી પત્રિમઃ એવું લખાણ છે, જેમાં બાજુએ ગરુડધ્વજ ને જમણી બાજુએ ડાબા હાથની
અશ્વમેધના પ્રસંગનું તેમ જ નીચે ઊભી લીટીમાં સમુદ્ર શબ્દ, વતું લોકાર લખાણમાં વરાત્રમ બિરુદ ધારા સમુદ્રગુપ્તના નામનું સૂચન અતિરથો વિનિત્ય ક્ષિતેિ યુરિટૂિંવ ગતિ [ હરીફ રહેલું છે.
વિનાને (રાજા) પૃથ્વી જીતીને - ૩ પશુ– શત્રુઓનો સંહાર કરનાર આ
સુચરિત વડે સ્વર્ગ જીતે છે] વિજયી રાજાના પ્રચંડ પરાક્રમી પણના સ્મારકરૂપે,
એવી ઉપગીતિ છંદની પંક્તિ જેમાં એનું મતાન્ત-રજી (યમદેવની ફરસી) બિરુદ
છે. સુરતૈઃ ની જગ્યાએ કેન્દ્રસ્થાન ધરાવે છે.
કવચિત અવનીશો (રાજા) (આગલી બાજ) ડાબા હાથમાં પરશ ધારણ પાઠાંતર જોવામાં આવે છે..
ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org