________________
બુદ્ધિપછાશ
સંપાદક નગીનદાસ પારેખ
પુસ્તક ૧૦૨ જી |
માર્ચ : ૧૯૫૫
[ અંક ૩ો
બદ્ધ સંઘની અર્થનીતિ રાજા ઉદયનના રાણીવાસમાંથી આયુષ્યમાન આનંદ (ભગવાન બુદ્ધના વ્યક્તિગત મંત્રી)ને પાંચસે ચાદર મળી. રાજા ઉદયને તે ઉપરથી પ્રશ્ન કર્યો કે :
* આપ આટલી બધી ચાદરનું શું કરશે?”
મહારાજ ! જે ભિક્ષુઓ (બોદ્ધ સાધુઓ) ની ચાદર ફાટી ગઈ છે તેમને વહેંચીશું.”
‘તેમની જૂની ચાદરો હશે તેનું શું કરશો ?' ‘મહારાજ, બિછાના પર પાથરવાની ચાદરે બનાવી શું.’ ‘જૂની બિછાના-ચાદરનું શું કરશે ?” ‘મહારાજ, ગાદીએના ગલેફ બનાવીશું.' ‘જૂના ગલેફનું શું કરશે ?' મહારાજ, પાથરણું બનાવીશું.' જૂનાં પાથરણાંનું શું કરશે ? ” ‘મહારાજ, પગલુછણિયાં બનાવીશું.’ ‘ જૂનાં પગલૂછણિયાંનું શું કરશે ? ” “ મહારાજ, ઝાડુ બનાવીશું.'
જૂનાં ઝાડુઓનું શું કરશે ?”
‘તેને કૂટીને છાણુમાટીના કીચડ સાથે ઘૂંટી લાહી બનાવી તેનાં લાસ્ટર કરીશું.’ ‘સહકારી સેવક ' ૧-૩-'૫૫ માંથી ]
in Education international
ગુજ રાત વિ દા સ ભાગ :
અ મ દા વા દ