________________
મારી સૌથી પ્રિય સાહિત્યકૃતિ : ૩૯ હેય કઈ તે તે બોલે, હું એના ગુન્હામાં છું. એથી પૂરું ન પડે તે દશગણુ દમ ભરે કેણ એવો નીચ છે જે દાસપણું શહેરી રાચે ? અને મારા હાથ, મારું માથું ને હૃદય એની હાય કાઈ, તે તે બોલે, હું એના ગુન્હામાં છું.
ગુન્હેગારી. એય જે ઓછું પડે તે થઈ રહ્યું. કેણુ એવો નષ્ટ છે જે સ્વભૂમિને દ્રોહી બને ? જગતમાં સત હાય, દ્વેષ છતમને , હાય કઈ તે તે બોલે, હું એના ગુન્હામાં છું. વીનવું છું. તમારી સત્તાથી જરા, કાયદાને મરડો ઉત્તર દે. આ ઊભો હું.
સત્યની હારે ચાવા નહિ જેવું ખોટું કરો, સૌ શહેરી :
અને કેમે કરીને આ પિશાચને પાછો પડે. નથી, નથી, ઈ નથી. ઈકિછનિય પિતાના ભાઈ એફિસ્ટિસને ઘટસ :
ઓળખતી નથી અને મરવાની ક્ષણ પહેલાં એ ત્યારે કોઈનાયે હું ગુન્હામાં નથી. બુટસને બહેનને સંભારે છે ત્યારે દૂર પડેલી બહેનને (જો કે તમે સજા કરતા તે સીઝરને મેં કરી છે. એ સામે જ ઊભી છે) ન સંભારવા કહે છે. અને
શ્રી રામનારાયણ પાઠકે “મિય-યુલિયેટ' પોતે પણ જેને દૂર દૂર માને છે તે ભાઈને ઝંખે નાટકમાંથી વિખ્યાત ઝરૂખાદનો અને “મચટ છે, જે કે એ સામે જ ઊભો છે. એ વચને મારા એક વેનિસ'માંથી અદાલતના દશ્યને અનુવાદ અનુવાદમાંથી વાંચું છું : કર્યો છે. આજવભરી લિયેટ રોમિયોને ઉદ્દેશીને ઇફિજીનિયાઃ પ્રલપે છેઃ
અફસ દૂર આભની નીચે વસંતી એ તો ન્યુલિયેટ:
- સુખહીણી બેન, તારી પ્રાર્થના વૃથા છે અહીં, અરે રેમિયો રોમિયા શાને તું રમિયે થયો?
છતાં અરે! આગૅસથી આવે છે તું. તેથી તારી
'સાથ તેવી બધીયે સંભાળ હું રાખીશ અને તારું ગોત્ર ફેરવી દે, તારું નામ બીજું પાડ. '. અને એમ ન કરે તે મને પ્રેમકેલ આપ
એમાં તે ચૂકીશ નહિ. દફનક્રિયામાં તારી અને તે જ ક્ષરોથી હું કંપ્યુલેટ નહિ રહે.
કીમતી પિપાક આણવામાં ખરે આવશે, ને
ચિતા તારી સ્વર્ણરંગી પૂરમાં પડે જ ટાઢી રેમિયો હું વધારે સાંભળ્યું કે આને જ જવાબ દઉં?
તે માટે ફૂલેલ તેલ. અને ગિરિમુકુલેને
ચૂસી ચૂસી હજારે માખીઓએ કરેલ ભેગું જુલિયેટઃ,
મધ હું રેડીશ તારી સાથે પામવા વિનાશ તારું નામ એ જ માત્ર મારે એક વેરવી છે.
મેધેિરી સુવાસમાં........... તું તે તું છે. તું કંઈમેટેગ નથી. મોટેગ.
બની શકે. એટલે શું? નહિ હાથ, નહિ પગ, નહિ ભુજા,
બધીયે આશાની પાર, બનીયે શકે કે મારો નહિ મુખ, નહિ માણસનું એકકે બીજુ અંગ.
સંદેશે આગૅસ સુધી પહોંચે તરી જઈ એને, બીજુ તને ગમે તેવું નામ થાને. નામમાં શું?
જેને ગણું પ્રાણસમે. કેવો એ ઉલાસભર્યો જેને આપણે ગુલાબ કહીએ છીએ તે બીજા
થઈ જશે જાણીને કે આશા જેની છોડી હતી, નામથીય એની એ જ મધુરી સુગધ દેશે.
તે અહીં વસુધરાને કે અદીઠ ગૂઢ આરે અને વકીલ પેરિયા આગળ બનિયો પોતાના
જીવે છે, ગણેલ જેને મરેલી, અને અહીંથી, મિત્રને બચાવવા જે તરફડિયા મારે છે તે સાંભળોઃ
પુકારે છે એને માટે! બસેનિઃ
જાણકારોને ભાગ્યે જ કહેવાની જરૂર રહે કે આ ઘડી હું એની વતી રોકડા રૂપિયા અહીં, વનવેલીના બંને પુરોગામી વિધાનના પ્રયોગો કરતાં કચેરીમાં ગણું આપુ અરે દુપટ ભરું. મારે પ્રયોગ જુદો પડતે હેય તે તે પઘમ વાક્યના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org