________________
આ મવા તા જવી જ જોઈએ
જે સમાજ પરિશ્રમમાંથી છટકવાની તરકીબ સતત શાખ્યા કરતા હોય તે અનિવાય પણે સટ્ટા અને જુગારને પાટલે જઈને જ બેસવાના. મને લાગે છે. કે શબ્દરચના હરીફાઈ એક સામાજિક આકૃત બની ગઈ છે. પરંતુ મને એમ લાગે છે કે એ મૂળ દરદ નથી, પણ તેનું બાહ્ય ચિહ્ન છે, જ્યાં સુધી આપણે, ભણેલાઓ, દાખલા નહિ બેસાડીએ, શ્રમની પ્રતિષ્ઠા સ્થાપિત નહિ કરીએ, આ જાતની પ્રવૃત્તિમાં પડેલા લેકા સાથેતા સબંધ તેાડી નિહ નાખીએ અને તેમને વિરાધ નહિ પેાકારીએ ત્યાં સુધી કાઈ સુધારા શકય નથી. કાયદા દ્વારા નિષેધાત્મક પગલાં લેવાય તેનાથી રાગ માત્ર ખાઈ જશે. પણ તે પછી જો કાય નહિ થાય તે। કશું જ પરિણામ નહિ આવે. કાઈ ખીજો માર્ગ શોધીને દરદ બહાર નીકળી આવશે જ.
ઉછર’ગરાય ન. ઢેબર (પ્રમુખ : હિંદી રાષ્ટ્રીય મહાસભા )
Jain Education International
*
શબ્દરચના હરીફાઈ તે નામે આપણુાં લખી-વાંચી જાણનારાં લેકામાં જે ખુલ્લા જુગાર ચાલી રહ્યો છે, અને તેને છાપવાળા તેમ જ બુદ્ધિજીવી ખધા શિક્ષિતા તરફથી વાહિયાત પણ સેહામણી દલીલા કે જે રીતે પેરે પેરે કરીને ઉત્તેજવામાં આવે છે તે આપણી પ્રજાને માટે દારૂની બદી જેટલું જ ધાતક છે, અને આને સદંતર અને સવ રૂપમાં પ્રતિબંધ ફરમાવવાની ખાખતમાં પેાતાને પ્રજાના કલ્યાણ અર્થે હસ્તી ધરાવવાના ( · વેહફૅર સ્ટેટ ’હાવાના ) દાવા કરનારા રાજતંત્રને માટે ઘણું દોષરૂપ છે. પ્રજાને સમજી વર્ગ આ બાબતમાં ઉપેક્ષાવૃત્તિ રાખે અને તેમ આ બદીના ધાર વિરોધ કરવામાં ગફલત રાખે એ તો કેવળ અક્ષમ્ય જ છે. સ્વામી આનંદ
છે. આ જુગારને ડામવા સરકારે ચાગ્ય પગલા લેવા જોઈ એ એમ હું માનું છું. કાઈ પણ સમજદા માણસે આ જુગારને ઉત્તેજન ન આપવું જોઈએ. આ બદી સત્તર બંધ થાય તેમ હું ઇચ્છું છું. 1 નરહિર પરીખ ( બારડાલી )
વાત એમ છે કે, ‘ નબળા ઢારને ખગાઈ ધણી ' — એ બ્રાટ આજે આપણા છે. અત્યારે સમાજનું અંતત્ર સુખી અને દુરસ્ત નથીઃ બીજી બાજુથી લાભની માત્રા વધતી જાય છે, અને સંતોષવૃત્તિ કે પ્રામાણિકતા સંતાતી જાય છે. તેમાં સુધારા કરવા માટે પ્રયત્નો શરૂ થાય છે. તેવા સંધિકાળમાં જે તંગી, પીડા અને ચિ'તા જાગે તથા બેકારીભય લાગે, તેના મા સમાજના ભણેલે સમુદાય યાતિયાં મારે છે. વ્યૂહના જુગાર જેવી ખગાઈઆ તેમાંથી તે નથી વળગતી ?
અને લાલિયા હોય ત્યાં ધુતારા શું કામ ના ફાવે? સમાજમાં લેાલનાં ખાખડાં ભરાય । તેમાં ઠગાઈનાં જતુ પેદા થઈને જૂઠ, દગા, ઈ રાંગે પૈદા થયા વગર રહે નહીં, એનુ ડી, ડી. ટી. પછી કાઢવું જ પડે.
આ બદીના વિરાધ ઠીક જાગતા જાય છે, એ શબ્દરચના હરીફાઈ તે નામે ધૂમ જુગાર અત્યારે આપણા સમાજશરીરનુ આરાગ્ય બતાવે છે. સામેથી ચાલી રહ્યો છે, અને એની બદીમાં સારાં સારાં વ્યૂહવાળા પણ જાહેરખબરની જર્ડ-કળા ખરેાખર વર્ત'માનપત્રા તથા અગ્રગણ્ય ભાઈબહેને પણ ફસાયઠેકવતા લાગે છે. તે કેવળ સાહિત્યિાને જ નહીં,
શબ્દવ્યૂહના જુગારની બદી મનાર’જન અને તેને મળતાં રૂપાળાં નામેાને બહાને આપણા દુઃખી સમાજમાં વધારે દુઃખ પેદા કરવા લાગી છે. કહે છે કે, એક જષ્ણુને રાતે સ્વમ આવ્યું કે, અલ્યા જીવ, તું આખા ગામ તરફથી જવાખે! ભર, તે! તને જીત મળશે ! આ સરાસર જૂઠ કે વહેમ હેાવા પૂરા સંભવ છે, લેાકમાનસની નબળાઈ એને ફોલી ખાવાની યુક્તિ એમાં હાય, તેાય નવાઈ નહીં. આમ દેવદેવીઓને નામે સમાજમાં ધંધા કરી ખાનારા કેવા કેવા હોય છે, એ આપણાધી અજાણ્યું નથી. આ નવી બદી પશુ એ પચે છે કે શું?
For Personal & Private Use Only
www.jainelibrary.org