________________
પ્રાસંગિક ોંધ : ૩ એને તકલીફ તો પડી, પણ આજે એ ગામ એ રાગથી એક હકીકત લેખે આપને જણાવવાનું કે મારા અંતરના મુક્ત છે.
સમાધાને ખાતર જ લાંબા સમય પહેલાં 'જન્મભૂમિગુજરાતની કેંગ્રેસ સમિતિઓ, સામાજિક હરીફાઈની ઉકેલસમિતિમાંથી રાજીનામું આપીને હં નિવૃત્ત કાર્યકર્તાઓ, વિદ્યાથી મંડળો, વ્યાયામ સંઘો અને
થયેલો છું. - બીજાં તરુણતરુણીઓનાં મંડળ, દિવસે દિવસે આવી બાબતમાં કે બીજી કોઈ પણ બાબતમાં બેલેબલ ફાલતી જતી. આ વિષવેલની જડ ઉખેડવા કમર
કરવાની મને ટેવ નથી એટલે ખાસ અંગના મિત્રો સિવાય
બીજા કેઈને મારા રાજીનામા વિશે મેં વાત કરેલી ન હતી, , " કસે, અને પ્રચંડ અદિલિન જગાડે, એ માટે હવે
પણ હવે જ્યારે આપના માસિકમાં મારે ઉલ્લેખ થયો જે સમય તદ્દન પાકી ગયો છે. મધ્યસ્થ સરકાર આ
છે તો આપની તથા લેખક શ્રી. જેટલીની માહિતી ખાતર સંબંધે જે કાયદો કરવા માગે છે, તે કેવળ ઈનામની આ વાત આ પત્રથી આપને જણાવવાનું કર્તવ્ય સમજું છું, રકમો ઉપર અને પ્રવેશપત્ર ઉપર મર્યાદા મૂકીને ભાઈશ્રી જેટલીને એને તો આ માહિતી આપશે અને સંતોષ માને એવો સંભવ છે એટલે શહેરે શહેરમાં ભવિષ્યમાં આ પ્રકરણમાં મારું નામ આપના માસિકમાં અને ગામેગામ લોકોની સભા ભરીને આ બદીની ન ઉલેખાય એટલું જશો તે આભારી થઈશ. સદંતર બંદી કરવાની માગણી કરતા ઠરાવ પસાર કરી ભારત સરકાર પર મોકલી આપવાની પ્રવૃત્તિ
શું . બેટાઈના જયહિંદ. ઉપાડવી જોઈએ. સાથોસાથ આ હરીફાઈમાં શ્રી જેટલીના લેખમાંની એ યાદી કંઈ સંપૂર્ણ ભાગ ન લેવા સમજાવવાનું અને એનાથી થતાં નહતી. જે નામો ઉકેલસમિતિઓમાં વાંચેલાં ખ્યાલમાં નુકસાને લોકેાના ખાન ઉપર લાવવાનું કામ પણ હતાં તે નાખ્યાં હતાં. શ્રી બેટાઈન છૂટા થયાનાં જે શપૂર્વક ચાલવું જોઈએ. વળી જે વિદ્વાને કે સમાચાર એ છાપામાં કે બીજે વાંચવામાં અધ્યાપક ઉકેલ સમિતિમાં રહીને આ જુગારને સાથ નહતા એટલે આ ભૂલ થવા પામી છે. તેમ છતાં અજા-: આપી રહ્યા છે, તેમને એ સહકાર બંધ કરવાની થતાં એમને થયેલા અન્યાય માટે અમે બંને એમની વિનતી સંસ્કારરસિક કરે તો તેની અસર ન થાય ક્ષમા યાચીએ છીએ. અને સાથે સાથે એ યાદીમાં જેમની એમ લાગતું નથી.
નામે છે, તેમાંથી કેઈએ પાછળથી રાજીનામું આપ્યું ૧૫-૧-'૫૫
હોય તે લખી જણાવવા વિનંતી કરીએ છીએ, જેથી આનંદજનક સમાચાર,
તેની નધિ લઈ શકાય. જાણવા મળ્યું છે કે અમદાવાદની આપણું જાણીતા કવિ અને કર્વ વિદ્યાપીઠના
કોમર્સ કોલેજના આચાર્ય શ્રી સુરેન્દ્ર વ. દેસાઈએ વિદ્યાલયના અધ્યાપક શ્રી સુંદરજી ગે. બેટાઈ તરફથી
તથા અધ્યાપક શ્રી સંતપ્રસાદ (એસ, આર.) ભદ્દે નીચે પત્ર મળે છે, તે પ્રગટ કરતાં હર્ષ થાય છે?
પણ ઉકેલસમિતિમાંથી રાજીનામાં આપ્યાં છે. આ , જાણીને ઘણાને આનંદ થશે.'
. . મુંબઈ, ૧૧-૧- ૧૫
. તંત્રીની બુદ્ધિપ્રકાશ, અમદાવાદ,
હિંદીની કુસેવા ડિસેમ્બર ૧૯૫૪ ના “બુદ્ધિપ્રકાશ'ના અંકમાં “શબ્દ- ગુજરાત વિદ્યાપીઠના ગ્રંથાલયનું મકાન ખુલ્લું રચના હરીફાઈઓ વિશે ફરી વિચાર” નામનો પ્રી. જિતેન્દ્ર ,
મૂકતી વખતે કરેલા પ્રવચનમાં શ્રી જવાહરલાલ જેટલીને લેખ પ્રગટ થયો છે, તે જોયે. તેમાં પૃ. ૩૯૯ ઉપર ઉકેલસમિતિઓમાં કામ કરતી કેટલીક “લબ્ધપ્રતિષ .
નેહરુએ ઉત્તર ભારતમાં હિંદી અને ઉર્દૂ વચ્ચે જે વ્યક્તિઓની વીગતવાર યાદી આપેલી છે. આ યાદીમાં વૈમનસ્ય ચાલ્યા કરે છે તેને ઉલ્લેખ કરીને કહ્યું હતું મારું નામ પણ મેં વાંચ્યું. આ રીતે કદાચ અન્યત્ર પણ કે ઉર્દુ એ સોસાળ આના ભારતીય ભાષા છે એ મારું નામ આવ્યા કરતું હશે તે હું તેથી અજ્ઞાત છું. ભારતમાં જન્મી છે અને વિકસી છે, એને લાત મારવી
૧૫–૧–૫૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org