________________
૨ :: બુદ્ધિપ્રકાશ એવા એવા નરપુંગાએ પિતાની શિક્ષણશાસ્ત્રીની, સાક્ષર ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક કાર્યકર્તાઓ આ તરીકેની અને સંસ્કૃતિની પ્રતિષ્ઠાને ચાંદીના ટુકડા માટે બદીની સામે સક્રિય પગલાં લઈ રહ્યાના સમાચાર વેચીને ચેરી, લૂંટ કે જુગારની બદી પર પ્રતિષ્ઠાની સીલ
૫ણું વાંચવા મળ્યા છે. ઉનામાં હરીફાઈ વિરોધી મારી છે. આવું જોયું ત્યાર પૂ. બાપુજીના શબ્દ યાદ આવે
મંડળની સ્થાપના થઈ છે, અને તેના ઉપક્રમે ગઈ છે કે: “ભારતના ઉત્થાનમાં –રાજકીય, નૈતિક કે આર્થિક હત્યાનમાં-તેના સુપુત્ર ગણાતા શિક્ષિતો જ આડા આવ
તારીખ ૧૮-૧૨-૫૪ ને રોજ ત્યાં સરઘસ કાઢવામાં નાર છે. આ દુઃખ કોને કહેવાય? જે વાડ પર વેલાને
આવ્યું હતું, જેની આગેવાની ત્યાંની કૅગ્રેિસ સમિઆધાર હોય તે વાડ વેલાને ગળે તે કેવી દશા થાય! તિના મંત્રીએ લીધી હતી. એ પછી ગઈ તા. ૩૦ દેશની ગરીબ અને અજ્ઞાન પ્રજાની આવી નિરાધાર દશા મીએ ત્યાં “હરીફાઈના રાક્ષસના પૂતળાને બાળવાને છે. પ્રજાને પણ આ શી રીતે સમજાવાય ? આ લોકશાહીમાં
કાર્યક્રમ જા હતા અને તેમાં ત્યાંની કેંગ્રેસ પિતાને લાભ થાય તેમ વર્તવાને સર્વને અધિકાર છે!
સમિતિના પ્રમુખે આગેવાની લીધી હતી. એ સભામાં વર્તમાનપત્રો આર્થિક દૃષ્ટિએ ચાલે છે. એક યા બીજી રીતે તેને લાભ લે છે. એટલે આને વિરોધ કરી પ્રજાને
લગભગ પણસો માણસોએ હરીફાઈમાં ભાગ ન શા માટે સમજાવે ખરે, એવું લખાણ પણ પ્રસિદ્ધ શાને
લેવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ કરે? જાલિમ સન્યના જુલમથી જેટલી અકળામણ નહતી - રાજકોટમાં પણ ત્યાંના સામાજિક કાર્યકરોએ તેનાથી અનેકગણી અકળામણું વર્તમાનપત્રના આર્થિક રાષ્ટ્રીય શાળામાં ભેગા થઈને શબ્દભૂહની હરીદષ્ટિએ થતા સંચાલનથી મારા જેવા અનેકને થઈ રહી છે.
ફાઈના જુગારને નાબૂદ કરવાનો ઠરાવ કર્યો હતો. કોને કહેવું ? કોણ સાંભળે ? કેણુ ન્યાય આપે? પ્રભુ;.
વળી સૌરાષ્ટ્રના વેપારપ્રધાને સૌરાષ્ટ્રની દેશની પ્રજાને હિતેચ્છુઓની (૩) મહત્ત્વાકાંક્ષાથી બચાવે !
વિધાનસભામાં તા. ૨૦-૧૨-૫૪ને જ જણાવ્યું | ગુજરાતના એવા જ જુના કાર્યકર અને મુંબઈ
હતું કે સરકારે આ શબ્દભૂહની હરીફાઈ વિધાનસભાના સભ્ય શ્રી કલ્યાણજી વિ. મહેતાએ
Sા ઉપર આખા દેશમાં નિયંત્રણ મૂકતે ધારો પણ આ સંબંધમાં આવા જ આકરા શબ્દો વાપર્યા છે? છે. આજે તો જ્યાં જુઓ ત્યાં શબ્દરચના હરીફાઈનાં
તત્કાળ ઘડી કાઢવાની મધ્યસ્થ સરકારને વિનંતી પત્રકે નજરે ચઢે છે. વિદ્યાથીઓના:પુસ્તકના ઘડાઓમાં, કરી છે. મદ્રાસની સરકારે પણ આવી ભલાકચેરીમાંના કારકુનોના કામના કાગળો વચ્ચે અને મજૂરના મણ કર્યાના સમાચાર છાપાંમાં આવી ગયા છે. ખીસાંઓમાંથી આ પત્રકો મળી આવે છે. વધારે ખરાબ ગુજરાતમાં પાદરા તાલુકા કેંગ્રેસ સમિતિએ આ વાત તે એ છે કે, આ હરીફાઈ અખબારોમાં સર્વવ્યાપક વિશે ઠરાવ કરીને ભારત સરકારને વિનંતી કરી છે બની ગઈ છે. આ હરીફાઈ હજારે માનવીઓનું સત્યાનાશ કે પ્રજાની નૈતિક અને આર્થિક પાયમાલી અટકાવવા સર્જાવી રહી છે. સ્થાપિત અખબારે પણ આ જુગારની
આવા જુગાર બંધ કરાવવાને કાયદે કરે, અને જાહેરખબર વગર ચાલી શકતાં નથી એ ખેદજનક છે.
પ્રજાને પણ એમાં ભાગ ન લેવાની અપીલ કરી છે. અખબારે તે એક સત્તા સમાન છે. તંત્રી એક રાજવીને અંબાડીમાંથી ઉતારી નાંખીને ગધેડે બેસાડી શકે છે. પરંતુ
ચાલુ માસની બીજી તારીખે તદ મુકામે મળેલા તે આ શબ્દવ્યહ હરીફાઈ અંગે કંઈ કરતો નથી. સ્થાપિત પ્રાથમિક શિક્ષક સંઘના અધિવેશનમાં મંગલ પ્રવચન અખબારે પણ આ હરીફાઈની જાહેર ખબરથી દૂર રહી કરતાં મુંબઈની વિધાન પરિષદના સભ્ય. ઉત્તર
1 ગુજરાતના લોકસેવક અને જાણીતા લેખક શ્રી ગજરાતના મોટા ભાગનાં છાપાઓ આ બદીની રમણલાલ સોનીએ જણાવ્યું હતું કે જાહેરાત લઈને એના પ્રચારમાં સાધનરૂપ બન્યાં છે શબ્દભૂહ જેવાં લોકોને લોભમાં નાખી સરિયામ એ સાચે જ ખેદની વાત છે. તેમ છતાં કેટલાંક લૂંટનારા અનિષ્ટ સામે પણ શિક્ષક બહુ સફળતાપૂર્વક છાપ એની વિરુદ્ધ પ્રચાર પણ કરે છે એટલું સારું કામ કરી શકે. મારી જાણમાં એક શિક્ષક છે. તેણે એવું છે. આમાં મુંબઈનું “પ્રજાતંત્ર' પત્ર સારો કાળ નક્કી કર્યું છે કે મારા ગામમાં આ રોગ નહિ. તેણે આપી રહ્યું છે.
એકેએક માણસને મળીને પોતાને મુદ્દો સમજાવવા માંડયો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org