________________
રાજકીય નેંધ : : ૩૧ જાસૂસી કામ કરવાના આરોપસર ચીને કેદ કર્યા યુદ્ધકેદીઓ ગણવા જોઈએ અને યુદ્ધકેદીઓને આ છે. અમેરિકાની સરકારે ચીનના આ પગલાને વિરોધ રીતે રોકી શકાય નહિ. આ સામે ચીને જણાવ્યું કર્યો છે અને જવાબમાં અમેરિકામાં અભ્યાસ કરતા છે કે ચીન તથા ઉ. કોરિયાના હજારો યુદ્ધકેદીઓને ચીનના પાંત્રીસ વિદ્યાથીઓને રોકી રાખ્યા છે: તટસ્થ પંચના આગ્રહ છતાં અમેરિકાએ છોડી આ પ્રશ્ન સંયુક્ત રાષ્ટ્રસંઘ સમક્ષ અમેરિકા તરફથી મૂકેલા. એ સમયે ચીન તરફથી આંતરરાષ્ટ્રીય
[ આવતાં તેમાં ઠરાવવામાં આવ્યું કે સંયુક્ત કાયદાનો ઉલ્લેખ કરવામાં આવેલે પણ અમેરિકાને રાષ્ટસંધના સામાન્ય મંત્રી ડાગ હેમર્શાલ્ડને આ તે માન્ય નહોતું. ચીનની દલીલ છે કે જે અમેરિકા વિશે મંત્રણું કરવા માટે પેકિંગ મોકલવા. આ ચાંગ કાઈ શેકની ભાંગી પડેલી સરકારને ટેકો આપતું મંત્રણાઓ જાન્યુઆરીની ૬, ૭, ૮ અને ૧૦ હેાય અને તેની સાથે લશ્કરી કરાર કરતું હોય તે તારીખોએ ચલાવવામાં આવી. મંત્રણાઓમાં બને ચીનની ભૂમિ ઉપર જાસૂસી નહિ કરતું હોય તેની પક્ષોએ પિતાનાં દૃષ્ટિબિન્દુઓ રજુ કર્યા છે. અમે- શી ખાતરી ? ચીનની નવી સરકાર અને ચાંગ રિકાનું કહેવું એમ છે કે આ વિમાનીએ જ્યારે વચ્ચેના સંબંધે તે ચીનની આંતરિક બાબત છે પકડાયા ત્યારે તેમના લશ્કરી ગણવેશમાં હતા. અને તેમાં એક પક્ષને મદદ કરીને અમેરિકાએ આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે ગણવેશમાં ફરતા ચીનના આંતરિક પ્રશ્નોમાં માથું માર્યું છે. અગિયાર, સૈનિકને આ રીતે કેદ પકડી શકાય નહિ. તેઓ વિમાનીએ અંગેની ડાગ હેમશંડ સાથેની ચર્ચામાં, જાસૂસીના કામ માટે આવેલા તેમ પણ અમેરિકા પણ ચાઉ એન લાઈએ આ દૃષ્ટિબિન્દુ લીધું કબૂલ રાખતું નથી. અમેરિકાના મત પ્રમાણે ચીનની હેવાનું કહેવાય છે. ચીનની નવી સરકારને સંયુક્ત વર્તણૂક ગેરકાયદેસર છે.
રાષ્ટ્રસંઘમાં દાખલ નહિ થવા દેવાની નીતિ પણ
અમેરિકાએ અપનાવી છે. વિમાનીઓને પ્રશ્ન, આ ચીનની સરકાર માને છે કે આ વિમાનીએ જાસુસી કામ માટે જ આવેલા. આ અંગેના તેમના
દષ્ટિએ કઈ એકાકી પ્રશ્ન નથી. તેની સાથે બીજા પુરાવાઓ તેમણે જાહેર જનતા સમક્ષ મૂક્યા છે
ઘણા પ્રશ્નો ગૂંચવાયેલા છે. ચીને રાષ્ટ્રસંધમાં અને પંડિત નેહરુ ઉપર પણ રવાના કર્યા છે. માત્ર
દાખલ થાય અને અમેરિકા અને ચીનના સંબંધો, કાયદો જોવા જઈએ તે ચીનના વલણને ટેકો આપી સુધરે તે આ પ્રશ્નોને ઉકેલ શોધવો મુશ્કેલ નથી.. શકાય નહિ. પણ ચીન અને અમેરિકાના સંબંધ કાન્સ અને જર્મનીનું લશ્કરીકરણ એટલી વિચિત્ર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે ૨૮૭ વિરુદ્ધ ૩૬ ૦ મતે છેવટે ફ્રાન્સની ધારાસભાકે આ પ્રશ્નને નર્યા કાયદાની દષ્ટિએ જે તે એ જર્મનીના લશ્કરીકરણને બહાલી આપી છે. અન્યાય કરવા બરાબર છે. પંડિત નેહરુએ આ વિશે આ બહાલી માત્ર ૨૭ મતે જ મળી છે એ હકીકત ચો મત ઉચ્ચાર્યો નથી, પણ તેમની સહાનુભૂતિ તરફ દુર્લક્ષ્ય કરી શકાય તેમ નથી. મત લેવાયા ચીન પ્રત્યે છે તેમાં કંઈ શક નથી. તેમના મત તે પહેલાં ધારાસભાએ વાવૃદ્ધ રાજકીય નેતા પ્રમાણે આ પ્રશ્નને સંયુક્ત રાષ્ટ્રસંધ સમક્ષ મૂકીને હેરિટને સાંભળેલા. તેમના કહેવા પ્રમાણે આ અમેરિકાએ તેને વધારે ગૂંચવણભર્યો બનાવ્યો છે. ગંભીર પ્રશ્ન ઉપર મત આપતાં ફ્રાન્સે પૂરતે વિચાર તેમાંયે જ્યારે ચીનની નવી સરકારની પાસે તે કરવો જોઈએ. ફ્રાન્સ એકમાર્ગી રસ્તો લઈ રહ્યું છે અંગે સંયુક્ત રાષ્ટ્રસંધમાં બચાવ કરવાનું કંઈ જેમાંથી પાછા ફરવું સહેલું નથી. દંગલે પણ આજ સાધન ન હોય તે વેળાએ આ પદ્ધતિ અખત્યાર મત લીધેલો. છેવટે મેન્ડેસ ફ્રાન્સે જણાવ્યું કે કરીને અમેરિકાએ ચીનને રોષ વહોરી લીધો છે. ધારાસભા બહાલી આપશે તે તે રશિયા સાથે
અમેરિકાનો આગ્રહ છે કે આ વિમાનીઓને સમજતી કરવાનો પ્રયત્ન કરશે. ફ્રાન્સની ધારાસભાએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org