________________
૩૨ : : બુદ્ધિપ્રકાશ બહાલી આપી પણ તેની એક અખ રશિયા તરફ પંચશીલના સિદ્ધાન્તને ટેકો આપવામાં યુગોસ્લાનિયા, મંડાયેલી હતી. છેલ્લા બે વર્ષ દરમિયાન ફ્રાન્સના પહેલું જ યુરોપીય રાષ્ટ્ર છે એમ કહી જાય, લોકમતને ચેકસ લાગ્યું છે કે તુરતમાં વિશ્વયુદ્ધ. અલબત્ત બ્રિટનના મજુર પક્ષના નેતા એટલી કાટી નીકળે તેવો સંભવ નથી. બીજુ એ કે રશિયા તેમની ચીનની મુલાકાત પછી શાંતિમય સહજીવનને સાથે મંત્રણાઓ કરીને યુરોપમાં શાન્તિનું સામ્રાજ્ય ટેકે આપે છે. પણ એટલી સતા ઉપર નથી સ્થાપવું પહેલાં જેટલું મુશ્કેલ લાગતું હતું તેટલું હવે જ્યારે હીટ તેના દેશના વતી બોલી શકે તેમ છે, લાગતું નથી; છેવટે અણનું યુદ્ધ યુરોપને પંચશીલને આ ટેકે મળ્યા પછી શાન્તિનું ક્ષેત્ર સર્વનાશ તરફ ઘસડી જશે તેની સંપૂર્ણ પ્રતીતિ વધુ બહોળું થયું છે અને લડાઈના કાળા ઓળા ફ્રાન્સને થઈ ગઈ છે.
એટલા પ્રમાણમાં પાછા હઠયા છે. ટીટની આ ફાન્સની જર્મની તરફની બીક તદન શમી
મુલાકાત પછી સમાચાર મળે છે કે ચીન તથા
યુગોસ્લાવિયા તેમના રાજકીય સંબંધો બાંધવા નથી; કદાચ તે કદિ નહિ શમે. અમેરિકાને ફાન્સ તરફનો વર્તાવ પણ ફ્રાન્સના સ્વમાની માનસને
તૈયાર થયાં છે. ખુદ રશિયા પણ હવે યુગોસ્લાવિયા ચતો નથી. ફ્રાન્સને યુરોપીય સંરક્ષણમાં ભાગ
સાથે પુનઃ સંબંધ બાંધવા તૈયાર થયું છે. અને લેવો છે પણ જર્મની વિશેની બીક તદન દૂર થાય
વચ્ચે વેપારી કરાર કરવામાં આવ્યા છે અને તો છેવટના સમાચાર પ્રમાણે મેન્ડેસ ફાસે ચાર
પૂર્વવત સંબંધે શરૂ થવાનાં ચિહ્નો દેખાય છે. મહાસત્તાઓ વચ્ચેની પરિષદને ફરીને નિર્દેશ કર્યો
શાતિ તરફના આ પગરણમાં હિન્દ તેને ભાગ છે. એ સિવાય તેઓ ફ્રાન્સના માનસને સંતોષ
આ ભજવી રહ્યું છે એ પ્રત્યેક હિન્દી માટે ગૌરવને
વિષય છે. થોડા દિવસો પહેલાં બોલતાં ઉત્તર પ્રદેશના આપી શકે તેમ નથી.
ગવર્નર શ્રી કનૈયાલાલ મુન્શીએ જણાવેલું કે ૧૯૫૪ કીટની મુલાકાત
નું વર્ષ તે “નેહનું વર્ષ છે. કોરિયા અને હિન્દી યુગોસ્લાવિયાના પ્રમુખ માર્શલ ટીટોની હિન્દી -ચીનમાં આપણે ભજવેલો ભાગ, કેલિઓ અને મુલાકાત હિન્દની પરદેશનીતિનો એક મોટો વિજય
એશિયાઈ–આફ્રિકન પરિષદ, ચાઉ એન લાઈ તથા ગણવો જોઈએ. માર્શલ ટીટે સામ્યવાદી છે પણ
ટીની મુલાકાત–આ બધાની પાછળ નેહરુનું રશિયા અને યુગોસ્લાવિયા વચ્ચે મતભેદ પડ્યા
પ્રેરણાદાયી વ્યક્તિત્વ નજરે પડે છે. પછી તેઓએ પશ્ચિમના દેશો સાથે હાથ મિલાવેલા હિન્દ, ચીન તથા બ્રહ્મદેશ તરફથી જે પંચશીલને બ્રિટનના મજુર પક્ષના અગ્રણી એનાયરીન ટેકે આપવામાં આવેલ તે સિદ્ધાન્તોને માર્શલ બેવાને જણાવ્યું છે કે પશ્ચિમે સ્વીકારેલા શસ્ત્રીકરણને ટીટાએ ટેકો આપ્યો છે. હિન્દની મુલાકાત બાદ કાર્યક્રમ નિરર્થક છે એ પુરવાર થઈ ચૂક્યું છે. પશ્ચિમે તેમણે બહાદેશની મુલાકાત લીધી છે અને ત્યાં પણ હવે રશિયા સાથે વાટાઘાટ શરૂ કરવી જોઈએ અને એ જ રીતે પંચશીલ અને ખાસ કરીને શાતિમય તે માટે ચાર મહાસત્તાઓએ ભેગા મળવું જોઈએ. સહજીવનના સિદ્ધાન્તને તેમણે વધાવી લીધું છે. ૧૨-૧-'૫૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org