SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ઠરાવ ૨૮:: બુદ્ધિપ્રકાશ હતો. વળી પ્રાચીન લેખોમાં આવતાં સ્થલનામે તા. ૨૮ મીએ સાંજના ગુજરાત યુનિવર્સિટીના કેસ તૈયાર કરાવવા ભારત સરકારને વિનંતી કરવી ઉપ-કુલપતિ તરફથી મહેમાનને ગાર્ડન-પાટી એ ઠરાવ પણ નધિપાત્ર છે. દિલ્હી ખાતે ભારત આપવામાં આવી હતી. વિદ્યાની મધ્યસ્થ સંસ્થા ખોલવાની ભારત સરકારને કરેલ વિનંતી પણ મહત્તવની ગણાય. આ ઉપરાંત છેલ્લે દિવસે પરિષદનું અંતિમ અધિવેશન ભરાયું દેશ, પ્રાંત ને જિલ્લાઓના ગેઝેટિયરનું એકસરખા હતું. શરૂઆતમાં મુંબઈના શ્રી. ૨. ઘ. જ્ઞાનીના તેમ જ ધોરણે પુનઃસંસ્કરણ કરવા માટે સરકારે તાકીદે પટણાના ડે. સુવિમલચંદ્ર સરકારના અવસાનના પગલાં લેવા જોઈએ એવયે ઠરાવ કરવામાં આવ્યો ખેદના ઠરાવ કર્યા બાદ ગઈ સાલના કામકાજને હતો. ઐતિહાસિક દફતરે જ્યની આબોહવા અહેવાલ તથા હિસાબ રજૂ કરવામાં આવ્યો હતો. આમાં ઇતિહાસગ્રન્થ પ્રકાશનની યોજનામાં હાલ અનુકૂળ ન હોય તેવાં સ્મળાએ ન ખસેડવા સરકારને વિનંતી કરવાનો ઠરાવ પણ કરવામાં આવ્યો હતે. એને બીજો ગ્રન્થ (મૌર્ય–સાતવાહન યુગ) બહાર પડવાની તૈયારીમાં હોવાનું જણાવવામાં આવ્યું હતું અધિવેશનની પૂર્ણાહુતિ કરતાં પ્રમુખસ્થાનેથી ને બાકીના કેટલાક ગ્રન્થના લખાણ સંબંધી થયેલી ડે. ચક્રવતી એ ગુજરાત યુનિવર્સિટી, ગુજરાત પ્રગતિને અહેવાલ આપવામાં આવ્યો હતો. રાજ વિદ્યાસભા ને અમદાવાદ એજ્યુકેશન સોસાયટીને તેમ જ સ્થાનિક કાર્યકરોને આભાર માન્યો હતો. સ્થાનનાં દફતરોના પ્રકાશન માટે જયપુર નરેશની સંમતિ મેળવવા વધુ સંગીન કોશિશ કરવાની અંતમાં સ્વાગત સમિતિના પ્રમુખ શ્રી હરસિહભાઈ દીવેટિયાએ અધિવેશનમાં આવેલા પ્રતિનિધિઓ ભલામણ કરવામાં આવી હતી. આવતા અધિવેશન તેમ જ અધિવેશનમાં મદદ કરનાર સંસ્થાઓ, કાર્યઅંગે કલકત્તા યુનિવર્સિટીએ આપેલા આમંત્રણને કરો, મંત્રીઓ ને સ્વયંસેવક આભાર માન્યો હતો. સ્વીકાર કરવામાં આવ્યા હતા તેમ જ એ અધિવેશન અંગેના પ્રમુખ તથા વિભાગીય પ્રમુખની વરણી , | બાદ સાંજના પ્રતિનિધિઓને અમદાવાદનાં જોવાલાયક સ્થળોની મુલાકાતે લઈ જવામાં આવ્યા કરવામાં આવી હતી. કારોબારી તરફથી રજૂ થયેલી બંધારણના સુધારાવધારાની કેટલીક દરખાસ્તો કરવામાં આવી હતી, જેમાં પ્રતિનિધિઓના લવા- મારે જન જમને દર વધારવા તેમ જ હાલના પાંચ વિભાગને મનોરંજનના કાર્યક્રમોમાં તા. ૨૭મીએ ગરબા, સ્થાને ત્રણ વિભાગો રાખવાને સુધારે મહત્ત્વને રાસ, ગીત, નૃત્ય વગેરે ઉપરાંત “મખીચુસ” ગણાય. લંડન ખાતેની ઇન્ડિયા ઑફિસના મકાન નાટકને સંક્ષિપ્ત પ્રયોગ રજુ કરવામાં આવ્યો અને એમાંની વસ્તુઓનો ભારતને હિસ્સો મેળવવા હતે. તા. ૨૮ મીએ ગુજરાત વિદ્યાસભાના નટમાટે તાકીદ કરવાનો ઠરાવ થયો હતો. અતિહાસિક મંડળ તરફથી મેના ગુજરી’નું નાટક ભજવવામાં . દફતરને વિખેરી નાખવાને બદલે રાષ્ટ્રિય દફતર- આવ્યું હતું. તા. ૨૯મીએ રાતે કેટલીક દસ્તાવેજી ખાનામાં એકત્ર કરવા વિશેને ઠરાવ પણ મહત્વનો ફિમો બતાવવામાં આવી હતી. હતા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.522251
Book TitleBuddhiprakash 1955 01 Ank 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Vidyasabha
Publication Year1955
Total Pages40
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprakash, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy