SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ નિબંધ ભારતીય ઈતિહાસ પરિષદઃ : ૨૭ અસકરીએ મુઘલયુગના ભારત-ઈરાની રાજકીય તા. ૨૮ ને ૨૯ દરમિયાન જુદાજુદા વિભાગોમાં સંબંધો વિશે ને શ્રી. મથુરે પુષ્કરમાં આવેલી જુદાજુદા વિષયના નિબંધ, વાંચવામાં આવ્યા હતા સંતાજીની કહેવાતી છત્રી વિશે મનનીય નિબંધ રજ ને એમાં કેયલીક વાર રજ થયેલા ચર્ચાસ્પદ મુદાઓ કર્યા હતા. પાંચમા વિભાગમાં ડે. ઘોષાલને આગપર ચર્ચા કરવામાં આવી હતી. ણીસમી સદીના આરંભના ભારત–પોર્ટુગીઝ વેપારી છ વિભાગોમાં એકંદરે સે ઉપરાંત નિબંધ સંબંધ વિશેને, ડે. એસ. પી. સેનને સુરતની ફ્રેન્ચ કેઠી વિશે, શ્રીમતી આરતિ દાસગુપ્તને ભારત આવ્યા હતા. પહેલા વિભાગના નિબંધોમાં ડૉ. ૨. ચં. મજમુદારને ગંગ સંવતના આરંભકાલ પર સરકારની ૧૮૧૩ થી ૧૮૩૬ સુધીની શૈક્ષણિક નીતિ વિશેને, મિ. સેવેરીન સિલવાને સ્ટ્રો-જર્મન નિબંધ, ડૉ. દિ. ચં. સરકારને “નગરશ્રેણી પરનો નિબંધ, ડો. રામરાવને ગૌતમીપુત્ર શાતકની ઈસ્ટ ઈન્ડિયા કંપની વિશેને ને શ્રી. જેશીને સંવંતવાડીનાં દુર્ગાબાઈ ભેસલે વિશે નિબંધ દંડયાત્રાઓ પર નિબંધ, ડો. ઉ. પ્ર. શાહને ઉદાહરણય ગણાય. ગુજરાતના સ્થાનિક ઈતિહાસને વિક્રમસૂતા વસુંધરા પર નિબંધ ડો. સુધાકર લગતા વિભાગમાં પંદરેક નિબંધ આવ્યા હતા. એમાં ચટ્ટોપાધ્યાયને પુષ્યમિત્ર શૃંગના સમય પર નિબંધ શ્રી. ૨. ના. મહેતાએ વાલમના પુરાતન અવશેષો પર, ને શ્રી. અ. ના. લાહિડીને દિમિત્રે કરેલા ભારત ડ. હ. ગં. શાસ્ત્રીએ ગુજરાતમાં રાષ્ટ્રકૂટ સત્તાના પરના આક્રમણના સમય વિશેનો નિબંધ વધુ મહત્ત્વના ઉદય પર, શ્રી. દવેએ કદમ્બ રાજ્યના સ્થાપકના મૂળ ગણાય. બીજા વિભાગમાં મ. મ. પ્રો. મિરાશીએ રાષ્ટ્રકટ નન્નરાજના ઇન્દ્રગઢ શિલાલેખ વિશે, ડે. વતન વિશે, પ્રા. દવેએ દક્ષિણ ભારતના સૌરાષ્ટ્રીઓ પર, પં. ગાંધીએ આશાવલીના એતિહાસિક ઉલ્લેખ સરકારે મહીપાલ ૧લાના અમદપુર પ્રતિમાલેખો વિશે. પર, ડે. રાય ચૌધરીએ સોમનાથના વિવિધ દેવતાઓ શ્રી. ગ. હ, ખરેએ ત્રણ નવાં તામ્રશાસને વિશે, પર, શ્રો. અમૃત પંડયાએ કચ્છમાંથી તેમ જ શ્રી. છે. જિ. ના. બૅનજીએ એલીફન્ટાની કહેવાતી નાણાવટીએ સૌરાષ્ટ્રમાંથી નવા મળેલા ભીમદેવ ત્રિમૂર્તિના સાચા પરિચય વિશે ને ડો. રાયચૌધરીએ ૧લાના દાનશાસન પર, ડો. સાંડેસરાએ કવિ ગંગધરરાષ્ટ્રકુટ સામ્રાજ્યના પતન વિશે રજૂ કરેલા નિબંધ કત વાસંતાપવિદ્યાર નામે એતિહાસિક નાટક પર નોંધપાત્ર છે. ત્રીજા વિભાગમાં થેડા નિબંધ આવ્યા છે. ઉ. . શાહે વધવન્નિશ નામે વ્યાકરણગ્રન્ય હતા, જેમાં શ્રી રાધાકૃષ્ણ ચૌધરીને “કીર્તિલતા'માં પર, ડો. નં. ૨. મજમુદારે હેમચન્દ્રકૃત માનઆવતા જૈનપુરના વર્ણન વિશેન, ડો. દશરથ શર્માનો નામાવરી ની ગુજરાતી શૈલી પર તેમજ અમારિને નામિનન્દનનોરિઝવધ માં નિરૂપેલાં અલાઉદ્દીન લગતા વિ. સં. ૧૮૪૮ માં થયેલા એક કરારનામા ખલજીનાં પરાક્રમો વિશેને, સૈયદ અકબરઅલીનો પર, શ્રી. રાઠોડે કચછના પુરાતન અવશેષો પર, શ્રી. તારીખ–ઈ-સલતન-ઈ-ગુજરાત'માં આપેલા ગુજ મિથે મુઝફફરશાહને એણે કરેલી માળવા પરની રાતના ઇતિહાસ (ઈ. સ. ૧૪૧૧-૧૫૫૪) વિશેને ચડાઈ પર, શ્રી. દેસાઈએ મુઝફફરશાહી વંશના ઇતિને છે. જી. એસ. દાસને ઓરિસ્સામાં મળેલા વો હાસની સાધનસામગ્રી પર, જનાબ કાજીએ મુરિલમ જનિ નામે અપ્રસિદ્ધ વ્યાકરણગ્રંથ વિશે નિબંધ યુગ દરમિયાનના નોંધણીખાતાના વહીવટ પર તેમજ લક્ષમાં લેવા જે ગણાય. ચોથા વિભાગના નિબંધોની ૧૩મીથી ૧૬મી સદી સુધીમાં થયેલા ગુજરાતના સંખ્યા પણ પ્રમાણમાં નાની હતી. એમાં છે. જી. કેટલાક સંતે પર અને ડો. ત્રિવેદીએ ગુજરાત ને એન. શર્માએ મેવાડી ચિત્રશૈલી વિશે, શ્રી રામમૂતિએ . માળવા વચ્ચેના સાંસ્કારિક સંપર્ક પર નિબંધ રજ અબુલ હસન કુતુબ શાહ વિશે, શ્રી. મહાજને વરા- ચૅ હતા. તમાં મળેલા ઈ. સ. ૧૭૫૬ના તામ્રશાસન વિશે, પ્રો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.522251
Book TitleBuddhiprakash 1955 01 Ank 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Vidyasabha
Publication Year1955
Total Pages40
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprakash, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy