________________
૨૬: : બુદ્ધિપ્રકાશ આવ્યા હતા ને એ પ્રદર્શનની શોભામાં અભિવૃદ્ધિ ખાસ નોંધપાત્ર છે. એમાંના એકમ સોલંકી રાજ્યના કરતા હતા.
રાજ્યતંત્રીય વિભાગોને લગતે ખ્યાલ આપવામાં આલેખ-નકશાઓ
આવ્યો હતો ને બીજામાં ગુજરાતનાં પ્રાચીન કાલના આ ઉપરાંત ગુજરાતનાં પ્રાચીન સ્થાનના મેદ- સ્થળનામોનાં અન્ત પદેના સ્થળવિસ્તારનો અભ્યાસ કામને લગતા આલેખે, માટીનાં વાસણોના વિવિધ રજૂ કરવામાં આવ્યા હતા. પ્રકારોને લગતા તુલનાત્મક આલેખ ને ગુજરાતની પ્રદર્શન માત્ર અધિવેશનના દિવસો પૂરતું મર્યાપ્રાચીન સંસ્કૃતિઓના પરસ્પર કાલાનુક્રમને લગતા દિત હતું ને શહેરથી ઘણું દૂર પડતું હતું. છતાં આલેખ ઈતિહાસ ને પુરાતત્વના અભ્યાસની દષ્ટિએ એના પ્રમાણમાં પરિષદના પ્રતિનિધિઓ ઉપરાંત ઘણા ઉપયોગી હતા. પૂનાની ડેક્કન કૅલેજની શહેરની કેટલીયે સંસ્થાઓ ને વ્યક્તિઓએ એવે સંશોધન સંસ્થા તરફથી રજુ થયેલ બે નકશાઓ ઠીક લાભ લીધો હતો.
સંવિવાદ: સિપાઈઓના બળવાની સાધનસામગ્રી સિપાઈઓના બળવાની સાધનસામગ્રીના વિષય એવું હાથમાં લીધું હતું કે એ બળવાની ઘણી વાતે પર તા. ૨૮ મીએ સાંજના એક ચર્ચા યોજવામાં એમને પૂરી પાડતું. વળી ઈન્દોર ને ગ્વાલિયરના આવી હતી. ઉપપ્રમુખ ડે. એસ. એન. સેનના વૈમનસ્યમાં એ હમેશાં ઈંદેરને પક્ષ લેતું ને ગ્વાલિયર અધ્યક્ષપદે મળેલી આ સભામાં ડો. ૨. ચ. મજુમદારે તેમ જ ઝાંસીના બનાવોની નેધ ઘણી વિકૃત રીતે ચર્ચાની શરૂઆત કરતાં જણાવ્યું કે આ વિષય પર લેતું. ત્યારબાદ બિહારના ડે. દાસે ૧૮૫૭ના બળવાની જે વિપુલ સામગ્રી મળે છે તે પરથી ત્રણ મુદ્દાઓની ભૂમિકા રૂપે અગાઉના બળવાએાનાં વહેણુ ધ્યાનમાં સ્પષ્ટતા કરવાની પ્રાપ્ત થાય છે?
લેવાની જરૂર જણાવી હતી. પછી આસામના શ્રી.. (૧) બળવાનાં કારણ, (૨) એમાં જનતાએ વેણુધર વર્માએ પોતાના પ્રદેશમાં વ્યાપેલી બળવાની લીધેલો ભાગ ને (૩) બળવાનું સ્વરૂપે. આ ઉપરાંત અસરને ખ્યાલ આપ્યા હતા. છેવટે ઝાંસીની રાણીના એ બળવાની નિષ્ફળતાના પ્રજાજીવન પર શા પ્રત્યા- ભત્રીજા વયેવૃદ્ધ શ્રી તાંબેએ બળવાના ઈતિહાસ ઘાન પડવ્યા તે પણ તપાસવું જરૂરી છે. એમાંયે માટે મધ્ય ભારતમાં આવેલ દાંતિયા ને ઓરા આ બળ માત્ર લશ્કર પરતે મર્યાદિત હતો કે એ રાજયનાં દફતરોની સામગ્રીને ઉલેખ કરી એ આઝાદી માટેનું પ્રજાનું અદિલિન હતું એ ખાસ માહિતી વિગતવાર પ્રસિદ્ધ કરવાની જરૂર સમજાવી નક્કી કરવાનું છે.
હતી. ચર્ચાને ઉપસંહાર કરતાં પ્રમુખે જણાવ્યું કે પછી રાજસ્થાનના પ્રોફેસર બડગ્યાએ 'એ બળવાને દબાવી દેવામાં આવ્યા બાદ આ૫ણું લેકે બળવામાં રાજસ્થાનના ઇતિહાસકાર સૂર્યમલે પિતાનાં સ્વાથી હિતેનું જતન કરવા માટે અંગ્રેજો જમીનદારોને સાથ સાધવા કરેલી હાકલને ઉલેખ તરફની પિતાની વફાદારી સાબિત કરવા મચી પડથા કરી એમાં રાજાઓ ને જાગીરદારો ઉપરાંત આમ- હતા ને આથી બળવા અંગેની ઘણી સાધનસામગ્રી જનોએ પણ ઠીક ભાગ લીધો હોવાનું પ્રતિપાદિત અંગ્રેજોના પક્ષની મળ્યા કરે છે. તેથી આ પૂર્વકર્યું. ત્યારબાદ ભોપાલના ૮ શ્રીવાસ્તવ જે આ ગ્રહભરી માહિતીથી ગેરરસ્તે દોરવાતા પહેલાં આપણે વિષય પર દસ વર્ષથી કામ કરે છે તેમણે બ્રિટિશ એ માહિતીને પૂરેપૂરી ચકાસવી જોઈએ. આમ આ
મ્યુઝિયમમાં તેમ જ પાળ રાજ્યના દફતરખાનામાં ચર્ચા પરથી ભારતની પ્રજાના દૃષ્ટિક્રાણુવાળી રહેલાં દફતરોના અભ્યાસ પરથી એવી માહિતી આપી સામગ્રીનું વિશેષ સંશોધન કરવાની જરૂર ફલિત હતી કે અંગ્રેજોએ એ બળવામાં ભોપાળ રાજ્યને થતી હતી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org