________________
ભારતીય ઇતિહાસ પરિષદ:: ૧૧ અભ્યાસના હિત ખાતર આવી તપાસ તાકીદે છીએ ને હવેના કાર્યની જવાબદારી નાનેરાઓને થવી જોઈએ.
શિર રહે છે. ભારતની શુદ્ધ વિકતાને સંગીન પાકે અમારામાંના કેટલાક જીવનસંધ્યાએ પહેઓ રચવા માટે અમારે તમારા પર આધાર રાખવાને છે.
વિભાગ ૧ લો : [ ઈ. સ. ૭૧૧ સુધી ] પ્રમુખ : ડે. મેતીચંદ્ર [ મુંબઈના પ્રિન્સ ઓફ વ૮ ને શુરાનો અર્થ એક જ હોઈને આ વિશેષ પલ્સ મ્યુઝિયમ એફ વેસ્ટન ઇંડિયાના સંચાલક છે. સંભવિત લાગે છે. ભારતીય પ્રાચીન ઇતિહાસ ને સંસ્કૃતિના પ્રખર વિદ્વાન છે. સાહિત્યમાંથી ઇતિહાસને ઉપયોગી સામગ્રી મહાભારતના સભાપર્વમાં આવતા ઉપાયન પર્વના અધ્યા
કેટલા બધા પ્રમાણમાં તારવી શકાય એ ડે. વા. ને એતિહાસિક દષ્ટિએ અભ્યાસ કરી એ પર્વમાં ? જણાવેલાં દેશવિદેશનાં માણસો ને દ્રો પરથી એમણે
શ. અગ્રવાલનાં બે નવાં પુસ્તક પરથી સ્પષ્ટ થયું રેલું એ પર્વના રચનાકાલ વિશેનું સંશોધન એ એમની છે. ‘ઇન્ડિયા ઍઝ નેન ટુ પાણિનિ'માં એમણે સંશોધન પ્રવૃત્તિને એક નોંધપાત્ર નમૂનો છે. ભારતીય ઈ. પૂ. પાંચમી સદીના ભારતનું તાદશ ચિત્ર કાચીન વેશભૂષા તેમ જ સાર્થવાહ વિશે પણ એમણે આલેખ્યું છે ને સૂર્ણરિત : વ ાધ્યયન માં એમણે તારી માહિતી રજૂ કરી છે.]
દુર્બરિતના વિગતવાર અભ્યાસ પરથી સાતમી - ભારતીય પ્રાચીન ઈતિહાસ જે સાધનસામગ્રી
સદીની સામાજિક, ધાર્મિક ને રાજકીય પરિસ્થિતિનું પરથી તૈયાર કરવામાં આવ્યો છે તેના પરિણામે આબેહૂબ બયાન આપ્યું છે. આમાં એમને ભારતીય બે રાજાઓ, યુદ્ધો ને મિતિઓની યાદી જે શુષ્ક કલાને સ્થાપત્યના નિકટ પરિચયે કેટલાયે શબ્દોને જણાય છે. આ બાબતમાં પૂરતી માહિતી મેળવવી અર્થ ફુટ કરવામાં મદદ કરી છે. મુશ્કેલ છે, પરંતુ છેલ્લાં પચાસ વર્ષો દરમ્યાન
ભારતીય પ્રાચીન ઇતિહાસના અભ્યાસમાં શિ૯૫કૃતિઓ ને સાહિત્યકતિઓની જે નવીનવી સામગ્રી
અતિહાસિક ભૂગોળનું પૂરું મહત્ત્વ હજુ સમજાયું બહાર આવી છે તે પરથી ઈ. પૂ. ૧૫૦૦ થી
નથી. ભારતીય સાહિત્યમાં આ દેશની પ્રાચીન ઈ. સ. ૫૦૦ સુધીના સમાજની પરિસ્થિતિ પર
ભૂગોળને સ્વતંત્ર અહેવાલ મળતું નથી. પૌરાણિક ઘણો પ્રકાશ પાડ્યો છે ભાવિ ઇતિહાસકારે હવે
સાહિત્યમાં દેશે, પર્વત, નદીઓ, જાતિઓ વગેરેનાં જાઓની રાજકીય સિદ્ધિઓને બદલે તે સમયના
નામ મુવનોરામાં ગમેતેમ જણાવેલાં છે. આની સાથે
ગ્રીક ને ચીની તેમ જ લેખો ને સિક્કાઓની સામગ્રીને સમાજનાં વહેણ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવું
અભ્યાસ કરે જોઈએ. આ ભુવન-કેશોને પાઠ
અશુદ્ધ હોઈ એની શુદ્ધ પ્રત તૈયાર કરવી જરૂરી, ભારતીય સાધનસામગ્રી ઐતિહાસિક દ્રષ્ટિએ
છે. બૌદ્ધ ધર્મના પાલિ, સંસ્કૃત ને ચીની ગ્રંથમાં ગમે તેટલી શંકાસ્પદ હોય, પણ એમાં એ જમાનાને
ભારતની અંદરના તથા બહારના પ્રદેશોની ભૌગોલિક ખગ પધો પડે છે એ નિઃસંશય છે. દાખલા તરીકે, માહિતી આપેલી છે. સંશોધન કરનારે આ બધા દિગ્વિન્ય પર્વમાં જણાવેલા અજુને કરેલા ઋષિકે સામગ્રી વૈજ્ઞાનિક પદ્ધતિએ તપાસવાની છે. આ ને પરમ-ઋષિકે પરના વિજયમાં મધ્ય એશિયાના બાબતમાં ભાષાશાસ્ત્ર ઠીક માર્ગદર્શક છે, પરંતુ મચી લેકેએ કરેલા બાહલીક દેશ પરના વિજયનું એનાં પરિણામોને બીજી સામગ્રી વડે ચકાસવા પ્રતિબિંબ પડે છે. એવી રીતે નકુલના દિગ્વિજયમાં જોઈએ. પાણિનિએ પોતાના ગ્રન્થમાં સ્થળનામનું જણાવેલા મધ્યમિકાના વાટવાન બ્રાહ્મણે પરના વર્ગીકરણ સુવિદિત વ્યુત્પત્તિ-પદ્ધતિ અનુસાર કરેલું વિજયમાં યવનેએ કરેલા એ નગરીના શુંગો પરના છે. એમાં જણાવેલું ગુજર સ્થલનામ હવે વિજયનું સ્મરણ રહેલું સ્પષ્ટ થાય છે. સંસ્કૃતમાં ઉત્કીર્ણમાં મળી આવે છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org