SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ] બુદ્ધિપ્રભા ‘ ના રે ભાઈ ! હું તે। દેખતા જ નથી. ’ રખેવાળ આ લેકાની ચાલાકી સમજી ગયા એટલે તુરત જ તેણે ગુસ્સે થઇને આંધળાના ખભા પર લૂલાને બેસાડી દીધા. અને બતાવ્યું કે તમે આમ કેરી તાડી હતી. તા. ૧૦-૫-૧૯૬૫ પાપ અને પુણ્યનું પણ તેવુ જ છે. દેહ કહે છે હુ તે જડ છું. જડથી પાપ કેવી રીતે થાય ? ત્યારે આમા કહે છેઃ અરે ! એ દેહુ ! અત્યારે હુંશું પાપ કરું છું! મારે તે! ઇન્દ્રિયા જ નથી. અને ઇન્દ્રિયા વિના તે કેવી રીતે બને? માટે મારું નામ તે ભાઈ! તું લેતા જ નહિ. Ο ત્યારે ફરાજા આત્માને દેઢુના ખભા પર બેસાડીને બતાવે છે કે શા માટે એક બીજા પર દાષારોપણ કરી છે!? કારણ દેશષિત તમે બને છે. તમે એક બીજાના સહકારથી જ પાપ ને પુણ્ય કરી છે. આ સાંભળીને દેહ અને આત્મા શુ મેાલે ?
SR No.522166
Book TitleBuddhiprabha 1965 09 SrNo 66
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1965
Total Pages68
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy