________________
NWNWWNWINN પુણ્ય ન કરે તે કઈ નહિ, પાપ તો ન જ કરશે; કારણ પાપની લાશ પર જ પૂણ્યના પુષ્પ વેરાયેલાં છે.
કા
આંસુ બધાં જ કઈ વેદનાના નથી હતા જેમ પથ્થર બધા ભગવાન નથી હોતા,
પ્રેમની આ એક ખૂબી છે, એ જ્યારે ગુસ્સે થાય છે ત્યારે તેની આંખ લાલ નથી બનતી; એની આંખમાંથી ત્યારે ઊના આંસુ જ દદળે છે.
મારા સંતપ્ત હૈયાને આશ્વાસન આપતાં તેણે કહ્યું – “ભાઈ ! એ તે ભગવાન તારી કસોટી કરે છે.” ત્યારે મારાથી ઊંચે અવાજે સહેજ બેલાઈ ગયું –
શું ભગવાન પણ હવે વેપારી બને છે? કારણ સેટી તે વેપારી કરે, ભગવાન નહિ.
)
@
કા
આંસુ એ તે વિરહનું ઊર્મિગીત છે.
સંત અને કામી બને એકાંતના રાગી છે. પરંતુ પહેલો તેની જીવન પ્રવૃત્તિથી એ એકાંતને તીર્થધામ બનાવે છે.
જ્યારે બીજે જવા દે...એ કહેવું નિરર્થક છે.
Anahtamamarin
વિકારને શમાવે તે સૌન્દર્ય; તેને જગાડે એ તે ભટકતું રૂપ છે,
– ગુણવંત શાહ