________________
બુદ્ધિપ્રભા (તા. ૧૦-૮-૧૯૬૪
મૂળ લેખક : શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી
પ્રેમગીતા અરે ઓ પ્રીત ! તું તે મારા આતમરામની સીતા છે, મારા આતમકૃષ્ણની રાધા છે, મારા આત્મહરિની તું લક્ષ્મી છે; અને મારી યશદા પણ તું જ છે, કારણ, મારા આતમને હું મહાવીર સમજું છું.
– ૧૫ – ઓ પ્રીત ! મારા શિવાલયની તું પાર્વતી છે કારણ, મારા દેહને હું શિવાલય સમજું છું અને મારા આતમને શિવ-શંકર-મહાદેવ !
– ૧૭ – અરે એ પ્રેમ ! આ તે તારી કેવી ખૂબી છે ? કે તારા વિના મારું ભણતર પણ ભૂલું પડી જાય છે!
–ગુણવંત શાહ ભાવાનુવાદક.