SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિપ્રબ સૈકા બલ્કે હજારો વર્ષ પેહેલાં આ બે પદાર્યાંનુ જ્ઞાન નિર્વિવાદ વાત છે, અને તે તેમના ત્રયોથી જણાય છે. આ પછી (૩) આકાશાસ્તિકાય નામના પદાર્થ જૈન તેમજ ખ ધા ધર્મવાળા માને છે અને એ આકાશમાં આખા જગતના પદાર્થો રહે છે અને ગતી કરે છે તથા સ્થિતિ કરે છે એવું ઘણું ભાગે બધા માને છે. જૈનેતર વેદાદિક શાસ્ત્ર કાથને પચમૃતમાનું એક ભુત માને છે અને તેનું કાર્ય ઉપર બતાવ્યું તે પ્રમાણે અવકાશ આપવાનુ છે. જેના આકાશના બે ભેદ માને છે. એટલે કે જેટલા ભાગમાં ઉપરના ધર્માસ્તિકાય અને અધર્મોસ્તિકાય વ્યાપક છે અને જ્યાં આત્મા (વે) અને જડ કરી હરી શકે છે તેટલા આ કાશના ભાગને લાકાકાશ કરે છે અને છાકીના ભાગને અલકાકા કહે છે. આ આકાશ અનંત છે. ૫. કાર કર્યો છે, તેના પહેલાં બ્રા જૈનધર્મી મહાભાએને હતું એ આ આકાશ નામના પદાર્થ પછી જેનામાં પુદ્ગલાસ્ટીફાય છવાસ્તીકાય અને કાળ નામના ત્રણ કન્યા છે. તેમાં આ દ્રશ્ય જગત તથા અદ્રષ્ય ચૈતન્યની રચના, ઉપરના મે દ્રયી થયેલી છે તેથી અનુક્રમ પ્રમાણે વર્ણન ન કરતાં કાળ, જીવ અને છેવટે પુદ્ગલતુ વર્ણન કર્યું છે. કાળ—તમામ પ્રશ્ન કાળને માને છે. વસ્તુતઃ કાળ એ પદાર્થ નથી, પશુ લોકોએ પેલાની સગવડને માટે કુદરતી અનતા બતાવા પર તેની કલ્પના કરી છે. આ પૃથ્વીમાં સૂર્ય અને ચંદ્રના ઉદયથી થતા વિભાગને અમુક સંજ્ઞા (વસતી) આપી આ દિવસના પણ પુછી વિભાગો કપાયા અને દરેક પ્રાએ પોતાની યુદ્ધિ અનુસાર આ વિભાગોના અતિ મુક્ષ્મ ભાગ અને અતિ મોટા ભાગ કી તેને સ'નાઓ આપી આ બધી વાત કક્ષના રૂપ હોવાથી અથવા સકેતીક હેવાયી આ કાળતે ઉપચારિક દ્રબ્ધ માનવામાં આવ્યું, પ જેમ બીજા દ્રવ્યે ( પાર્યા)ની પાછળ અસ્તીકાય શબ્દ વાપરવામાં આવે છે, તેમ આ કાળની પાછળ અસ્તીકાય શબ્દ વપરાયા નથી. ખીન દર્શનકારોએ કાળના સબંધમાં અતિ દીવ્ર અને અતિ સુક્ષ્મકાળની કલ્પના કરી છે, તેનાથી જેનેની કલ્પના અતિથ્ય સૂક્ષ્મ અને અતિશય દીર્ધકાળની ક્ષણનમાં પણ જેનેાગે કરેલી ગાત્રણથી વધારે સ્થૂલ વા વધારે સૂક્ષ્મકાળના વિભાગ કરી શકાય એવી સ્થિતિ દેખાતી નથી મતલબ કે આ ઉપચા રીક પદાર્થ માટે પણ જૈન શાસ્રાએ પુરતું વિવેચન કરેલુ' છે— આત્મા અથવા વ—બેહા અને નાસ્તિક સિવાય દુનિયાના તમામ ધર્મો અને નાલાસાકીએ આ પદાર્થનુ અસ્તિત્વ સ્વીકારે છે. અને તે પશુ આ હ્મ દેહથી ભિન્ન આંખે ન દેખાય તેવું માને છે. વેદાંત માત્ર એક આત્મા (બ્રહ્મ) માને છે અને તેમ છતાં પણ જ્યાંસુધી સોંપૂર્ણ (બ્રહ્મત) જાણવામાં ન આવે અવા પ્રાપ્ત ન થાય, સાંસુધી અનૈક આત્મા માનનારની પેકેજ વ્યક્તિઓને સારા મેધે છે. મતલબ કે તેમને પણ જગતમાં રહી જગતની રીતે વર્તવું પડે છે. અનતા-અનામાં કંડાર મઢે પશુ નિર્વાંગ પ્રાપ્તિ સુધી આત્માનું અસ્તિત્વ અને જન્માંતરમાં પ્રથક્ પ્રથક્ ઇચ્છાનુસાર દેહે ધારણ કરવાનું માને છે અને આ દેડામાં કરેલાં માં શુભાશુભ) દેહ છુટયા પછી પણ જન્માંતરમાં બેગવવાં પડે છે એવું કહે છે. બુદ્ધ ભગવાને નેવુમા ભવમાં એક પુરૂષને ભાલાથી વાધેલા, તે કર્મે અવશેષ રહેલું તે છેવટના
SR No.522062
Book TitleBuddhiprabha 1914 05 SrNo 02
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1914
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size958 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy