SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ જેનોનું પદાર્થવિજ્ઞાન, ૫ માટે મિલે, દેa બાંધો, ધર્મ બાંધો તમે કોણ છે તેને વિચાર કરે અને તેની સાથે તમારા સંબંધમાં આવતી વસ્તુઓ શું છે, તે પણ વિચારે કે જેથી તમારા રાગદ્વેષ ઘટશે. ખરેખર વિચાર કરશે અને તે પ્રમાણે વર્તશો તે તમને મોક્ષને આનંદ જીવતાં આ દેહમાં જ મળશે અને તમે અનેક પ્રાણીઓનું કુષાણ કરી શકશે. ધર્મો અને ફિલોસોફીઓમાં અમુક પ્રકારની ગણત્રી કરવા માટે સંખ્યાઓ વગેરે હોય છે. આ બાબતમાં વાંધા ઉઠતા નથી, કારણકે ગણતનો વિષય પિોતેજ પ્રમાણ રૂ૫ છે. જેને ધર્મમાં પૃથકી, સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્રે, વિમાને વિગેરેનાં વર્ણન છે અને તેને અંગે ગણતશાસ્ત્રને ઉપયોગ થયેલ છે. અનેક વિષયોમાં ભમતા મનને આ ગણતના વિષયમાં રહ્યું છે, તે તે સરળતાથી તદાકાર થઈ જાય છે, અને પછી તેને આત્મામાં લગાડતાં કે જોડતાં તે સરળતાથી જોડાય છે, આ વિગેરે હેતુથી જેમાં ગણન સંબંધી શાન પણ મોટો જથ્થો છે અને તેવા શાને ગતાનુગ કહેવાય છે. આ પ્રમાણે કથાનુગ-ચણુનાગ-ગણુતાનુયોગનું ટુંકમાં વિવેચન કરી હવે આ લેખન વિષય જે પદાર્થવિજ્ઞાન તે સંબંધી વિચાર કરતાં જેને સમાવેશ કવ્યાનુગમાં થાય છે તે યોગનું વર્ણન કરીએ છીએ. દ્રવ્યનો સામાન્યપણે અર્થ કહીએ તે પદાર્થ એ થાય છે અને શાસ્ત્રીય રીતે અર્થ કરીએ તે ઉત્પાદ, વ્યય અને ધ્રુવયુક્ત સલક્ષણવાળું દ્રવ્ય કહેવાય છે અથવા ગુણ અને પર્યાવાળું કમ્ય કહેવાય છે વિગેરે. દ્રવ્યની જુદે જુદે પ્રકારે જેનોએ વ્યાખ્યાઓ કરી છે. આ વ્યાખ્યાઓ એટલી સરસ છે કે જે લક્ષણ શાસ્ત્રમાં કહેવામાં આવે છે તેને ગમે તે પ્રકારે તપાસતાં પણ અતિથ્થાપ્તિ અભ્યાપ્તિ અને અસંભવ વિગેરે દો લાગી શકતા નથી. હવે જેનોમાં દ્રવ્ય કેટલાં માન્યાં છે તે જોઈએ. બીજ ધર્મો કરતાં અને શીરીઓ કરતાં જેનેનું પદાર્થવિજ્ઞાન કેટલું વધારે છે, તે કહેવા કરતાં, જેનેરી પદાર્થ સંબંધી સમજુતી કેવા પ્રકારની છે તે દર્શાવ્યું છે અને તે પરથી સરખામણી કરવાનું સહજ બની શકે તેમ છે. જેને છ દો અથવા પદાર્થોથી જગતની રચના અને જગતને વહેવાર ચાલે છે એમ માને છે. આ છ પદાર્થો નીચે પ્રમાણે છે – (૧) ધર્માસ્ત કાય—આ પા ચોદ રાજલોક જેટલું મટે છે અને તે આત્માને અને જડને ગતી કરવા સહાય આપે છે. ચૌદ રાજલેક એ જેનોનું જગત છે. (૨) અધર્માસ્તીકાય–આ પદાર્થ પણ તેટલો જ મોટો છે અને આત્માને અને જઇને ( પુલને) સ્થિતિ કરવામાં સહાયક છે. બીજા કેઈ પણ ધર્મમાં આ બે પદાર્થોની હસ્તી મને જઇ નથી. આ બે પદાર્થો એક એકથી વિરૂદ્ધ ધર્મવાળા હોવા છતાં અને એકજ સ્થળમાં રહેવા છતાં પોતાનું કામ કર જાય છે, અને આ જગતમાં વિશ્વા સાચવનારા અને ખરેખર ઉપયોગી છે. જોકે આપણે ઇન્દ્રિયોથી દેખી શકતા કે જાણી શકતા નથી, પણ જ્ઞાનીઓને પ્રત્યક્ષ અને બીજા ઓને તેમના કાર્યથી પ્રત્યક્ષ અનુભવમાં તે આવે એવા છે માત્ર વિચાર કરવાની તરી લેવી જોઈએ. સર આઈઝેક ન્યુટને ઝાડપરથી ફળને નીચે પડતું જઈ તેના કારણની શોધ કરીસ્પેસીફીક ગ્રેવીટી એટલે ગુરૂવાકર્ષણ શક્તિની આકર્ષણ શક્તિની શોધ કરી જગત પર ઉપ
SR No.522062
Book TitleBuddhiprabha 1914 05 SrNo 02
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1914
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size958 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy