SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ દુઃખની શ તુણનો નાશ. ૫૩ -->>>p ( લેખકઃ—શેઃ જયસિદ્ધ પ્રેમાભાઇ કપડવણુજ ) દુઃખના નાશ કરવા માટે માન્ઘ સાધનની અનુકુળતા રા કરતાં જેમ અને તેમ આંતર માધનના વધુ ઉપયાગ કરત્રા, દુઃખના નાઝુ કરવા માટે બહારનાં સાધન તે પૂરું નથી. જગતતાં સ્કુલ માધત અપૂર્ણ છે તેથી તે દુ:ખ માત્રને નાશ કરવા સમર્થ નથી, વિવેક પુછ્યા તા પોતાને પ્રાપ્ત ધતાં શારીરિક, માનસિક કે અસામાન્ય દુઃખતા આંતર સાધનીજ નાશ કરે છે. આઘુ સાધન તે સર્વદા મળી શકે તેમ હતાં નથી અને અંતર સાધન તે સર્વદા આપણાજ કબજામાં હોય છે અર્થાત્ જે વખતે જોઇએ તે વખતે મળી શકે તેમ છે. જે ક્ષણે દુઃખ આવી પ્રાપ્ત થાય તે ક્ષણે બાહ્ય સાધત મેળવી દુ:ખતે નાળુ કરવા એ આગ લાગ્યા પછી કુવા ખેાદવા બરાબર છે. બાહ્ય સાધનથી દુઃખ બહુ વિશ્વબે નારૢ થાપ છે. ત્યારે આંતર સાધનથી દુઃખના સવર નાશ થાય છે. બાહ્ય સાધનથી કાંઈ દરેક દુઃખ દૂર થવાના સંપૂર્ણ સંભવ નથી અને આંતર સાધન વડે તે ગમે તે પ્રકારનું દુઃખ દૂર થવા સંપૂર્ણ સંભવ છે. મનની અમુક પ્રકારની સ્થિતિ થવી તે દુઃખ અને મનની તે પ્રકારની સ્થિતિ ટાળવી તે સુખ. મનની તેવી સ્થિતિ ભા સાધનથી સર્વદા નાસ થઇ શકે એમ ચાસ નથી. રાખને અર્થે આંતર સાધનતેજ ગ્રણ કરી રાખવાં તેજ કૃતાર્થ છે. અંડારધી સુખની અનેક સામગ્રી તૈયાર હેય પણ્ તેજ એકલી યથાર્થે સુખને માપી શકતી નલી. અંતરથીજ જ્યારે ગ્રહણું થાય છે ત્યારે સુખ વૃદ્ધિ ઉત્પન્ન થાય છે. જગતમાં અનેક મનુષ્ય દુ:ખના નાશ કરવાને માટે સ્થૂલ સધનાની રચના કરે છે અને દુઃખના અનેક પ્રસંગે તે આ સ્થૂલ સાધનેધી દુઃખવા લય કરી શકતા નથી હોતા એવું માલમ પડે છે. તે કે આવી રીતે નારા નથી કરી શકતા તેપણ સ્થૂલ સાધનાનેજ અનેક પ્રસંગે ઉપયામાં લે છે. મનુષ્યો જ્યાં સુધી દુ:ખતા નાસ કરવા સ્થૂલ સાધનનેંજ ઉપયેગ કરશે ત્યાં સુધી શંખના સંપૂર્ણ રીતે લપ થરો નિહ. શાસ્ત્ર અને સત્પુરૂષે એમજ કહે છે કે દુઃખ માત્રનું મૂળ એ મત છે. મનજ દુ:ખતે ઉત્પન્ન કરે છે અને એધી જે મન સુખ સ્વરૂપ થઇ રહે તે મનુષ્યને દુ:ખની પ્રાપ્તિ સત્રવતી નધી અર્થાત્ મન જે સુખ સ્વર્મેન્ટ ક્લુમે તે દુઃખ સંભવતું નધી. મતે આમ કરવામાં કેવળ અંતર સાધનજ ઉપયાગી છે તેવી આંતર સાધન સેવવાની પ્રત્યેક મનુષ્યને અગત્ય છે. આંતર સાધનવડે મનુષ્ય ગમે ત્યારે દુ:ખતે નાશ કરી સુખ પ્રગટાવી શકે છે. આંતર સાધનથી દુ:ખને! નાશ કરવા પ્રયત્ન કરશે એ સરળ અને સુગમ છે. સ્કૂલ સાધત વડે કરેલ પ્રયત્ન નિષ્ફળતાને દેવાવાળા નિ છે. જે કે આંતર સાધના સિદ્ધ કરવાં કનિ છે, પણ તેની સિદ્ધિથી અનેક પ્રાયદા થાય છે. માટે તે સિદ્દ કરવાં અયંત ઉપયોગી છે. શારીરિક, માનસિક તેમ આત્મિક સુખની પ્રાપ્તિ અર્થે તર સાધતનેજ પ્રત્યેો. સ્થૂલ સાધન પ્રાચ કાક પ્રસંગે સઇજ દુ:ખના નાશ કરશે પણ સપૂર્ણ રીતે નહિ. પૂલ સાધના વિશેષે કરીને ધનવાન તેમજ સત્તાવાનજ મેળવી શકવા સમર્થે થઇ શકે છે તેથી સામાન્યતઃ સર્વને તે
SR No.522062
Book TitleBuddhiprabha 1914 05 SrNo 02
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1914
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size958 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy