________________
-
-
२७५
प्रिला. परनात निंदा जे करे, ओर कूड़ा दीए आल । मम प्रकाशे परतणा, एथी भलो चंडाल ॥ ६६ ॥ षटमासीने पारणे, एकसीतु लहे आहार । करतो निंदा नव टळे, तस दुर्गति अवतार ।। ६७ ॥ छार उपर जीम लीपणु, त्यम क्रोधी तप कीध । तस जप तप संयम मुधा, एके काज न सीध ॥६८॥ पूरव कोडने आउखे, पाले चारित्र्य सार । सुकृत सर्वे तेहy, क्षिणमा होवे छार ॥ ६९ ॥ पर अवगुण सर्षवसमा, अवगुण निज मेरु समान । तो कां करे निंदा पारकी, मूरख आणी नीज सांन ॥ ७० ॥ परअवगुण जीम देखीए, तीम परगुण तुं जोय । परगुण लेता जीवडा, अखह अजरामर होय ॥ ७१ ॥ क्रोधी नर अछे सदा, कहीय न उतरे रीस । ते छोडी दूर आतमा, रहीए जोयण पणवीस ॥ ७२ ।। गुण कीधा माने नहि, अने अवगुण मांडी मूल । ते नर संगत छांडीए, पगपथ माथाशूल ॥ ७३ ॥ निंदा करे जे आपणी, ते जीवो जगमाय । . मलमूत्र धोइ परतणा, पछे अधोगति जाय ॥४॥ जे मलमूत्र धोइ सदा, गुणवंतना निशदिश ।
ते दुर्जन जीवो घणु, जगमा क्रोड वरीस ॥ ७५ ।। पूर्वाचार्य तथा संवेगीसाधुओओ चारित्रमार्ग संबंधी जे बोलोरुप कायदाओ पूर्वे कर्या हता ते जूना पानाओमांथी साररुपे
अत्र केटलाक बोलो उतारवामां आवे छे.
(સંગ્રાહક શાસ્ત્ર વિશારદ જૈનાચાર્ય યોગનિષ્ઠ મુનિ બુદ્ધિસાગરસૂરિજી મહારાજ.) સંવેગી સાધુ વેગ્ય વ્યવહાર મર્યાદાના બેલમાંના સારરૂપ બોલે,
યથા પદસ્થ આચાર્ય ઉપાધ્યાય વિના નાણે અંગ પૂજા ન કરાવવી. પદરથ વિના સેનેરી રૂપેરી સાજનાં ઝરમર ચંદુઆ બંધાવવા નહિ. જેણે જે શિષ્ય પ્રતિબોધ્યા હોય તે પદસ્થને પુછીને તેને દેવે.
કઈ શિષ્ય ગુરૂથી દમણે થઈ પરસધાડામાં જાય ત્યારે તેના ગુરૂની આજ્ઞા વિના તેને ન સંગ્રહ અને વડિલ હવે વ્યવહારે વાંદો પણ નહિ અને ગુરૂનો અવર્ણવાદી પ્રત્યનીતા કરીને જાય તે વારે વેવ લઈને કાઢી મૂકે.