SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ ચારિત્રમાર્ગ સંબંધી કેટલાક બોલો. ૨૭૭ ----- -- -- -- સામાન્ય યતિએ અધિક વસ્તુનું પુંઠીયું ન રાખવું પદસ્થ પણ યથાયોગ્યપણે કારણે જ ચાર માસ ઉપરાંત ન રાખવું. પર્વદિને દષ્ટિ પડિલેહણ કરવી. માસ કહ૫ પાલટવે. ગોચરી વસતિ ધંડિલ ભૂમિકા પલટાય તેમ પાલટો. રોગાદિક કારણે જ્યણું તથા એક સામાચારીએ એક માંડલીના એક પરિણતિને ઘેર ઉપરાઉપરી ન જવું. સામાન્યપતિએ સ્ત્રીયાદિકને ઘેર જઈ ભણાવવું નહિ. તેની સાથે આલાપ સલામ ન કરવો. જે અક્ષરાદિક પુછે તે ઉપાશ્રય મળે કહે. સામાન્યથતિ હજાર લોકથી અધિક લખાવવું નહીં. તે પણ લેખકને ઘેર જાવું આવવું નહીં, પુસ્તક વેચાતા લેવા આથીપણું કમવિક્રમ ગૃહસ્ય હાયે કરકરાવ પસ્વયંસંયતન કરવો. વાવ દુર દીક્ષા પર્યાય વર્ષ વશ તથા બાર વર્ષ વિના એકલે જવું આવવું, આયાદિકને ભણાવવું નિષેધ. રોમાદિક ફારણે જયણ. ઉપાશ્રય મધ્યે આવ્યા તે બોલાવવાની જયણું. થાપના ઘર કલ્પી હોય ત્યાં નિત્ય આહારર્થે ન જવું. સામાન્યયતિએ સ્ત્રીને આલોચના ન દેવી. સામાન્યયતિએ વાટે વોલાવો ન લે. વિશેષ કારણે જયણ. ગૃહસ્થાદિક સાથે આ વિને તે તેના નથી. તથા સંવર્ચ્યુરી પાડક સંવછરદાને સ્વસમવાયી પરસમવાયી ટાલ નહિ અને તીર્થંકરની ભકિતએ સ્વગચ્છી પરગછી ન જે. ગુણાનુરાગ વધતે અંગીકાર કર્યો. રાત્રે ધર્મ જાગરિકા ન થતી હોય તિહાં યતિએ ન રહેવું. સાધ્વી ન કરવી, કદાચિત સ્વયંબંધિની હોય તે ચાલીશ વર્ષ પછી દેવાની જયણ અને પરગાછી આવે તે વડેરાને પુછીને રાખવી. ગીતાર્થ વિના વ્યાખ્યાન ન કરવું. જઘન્યથી સમવાયાંગ સૂત્રગમા મેલવી જાણે, સંસ્કૃત ભાષાનિપુણ શ્રદ્ધાવંત શુદ્ધ પ્રરૂપક, કુશલ નહિ. સુશીલગચ્છ નાયકનો દિધી તે ગીતાર્થ વ્યાખ્યાન કરવાનો અધિકારી. એકલી શ્રાવિકાની પર્ષદા આગળ વ્યાખ્યાન ન કરવું. વિશેષ કાણુ વિના પહિલી છ ઘડી દીન પાછલી ઘડીચાર મળે .આહાર ન કરે. પારણાદિકને કામે શીતલ ભક્તાદિકની જયણ. વપર્વીએ વિગય ન લેવી વિશેષ તપાદિકની જયણું. નવ દીક્ષિત શિષ્ય ગૃહસ્થ ગૃહસ્થિણી સાથે આલાપ સંતાપ ન કરવો. ગૃહસ્થ ગૃહે ભણવા ભણાવાદિકે જવાને પ્રસંગ ન કરવા દે. એવધાદિક દ્રવ્ય એકના ઘરથી લઈ સ્વનિશ્રાએ ગૃહાંતરે ન મૂકે. સાત ક્ષેત્રને નામે દ્રવ્ય જે શ્રાવકે કર્યા હોય ત્યાંથી લેઈ અપર શ્રાવક પિતાને મેળાપી હેય તેના ઘરે યતિએ ઉદીરણા કરી મૂકાવ નહિ, ગૃહસ્થ મળે મૂકે તે વારૂ. તીર્ષાદિકને ઠામે વિશેષ કારણે જયણ. ઈત્યાદિક મર્યાદા પટ્ટક સર્વ સંવેગી સમુદાયે પાળવા પળાવવા. પતિ જયસમગણિમતમ. પંડિત જળવિજયગણિતમ. પંડિત સત્યવિજ્યગણિમતમ. ગાદ્ધિવિમલગણિતમ
SR No.522057
Book TitleBuddhiprabha 1913 12 SrNo 09
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1913
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy