SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ ક્રિયાવણુ પશુઅે જીવે, અરે વિજ્ઞાનવણુ આધા’ ગુરૂગમ જ્ઞાન લેઇને, પ્રવૃત્તિયેાગ આર ભે; ધરો અધ્યાત્મમાં નિષ્ઠા, વિકા સહુ ટળે તેથી. નયાનું જ્ઞાન થાવાથી, ટળે સહુ કલેશના ઝધડા; નથી શાસ્રના ભ્રકા, યથારૂપે જાતુ સહુ,” અનુભવ જ્ઞાનની મૈત્રી, વધાઇ મુક્તિની નક્કી; અલખની ધુનની ધારા, ટળે છે માહુની વૃત્તિ.” “ ક્રિયાની ઉચ્ચતા આવે, મનેવૃત્તિ તણી સ્થિરતા; સ્વયં' વિજ્ઞાન ધન ભાસે, ખરે એ ચેગ જ્ઞાનીને” ક્રિયા ભે। અસ ખ્યાતા, વિષમતા ભાવના શેઢે; ભલી ઉપચેગ નિસરણી; ચીને મુક્તિના મહેલે.” ધરો માધ્યસ્થતા જ્ઞાને, પ્રવૃત્તિ પાર અલખેલા; પ્રવૃત્તિની નિવૃત્તિમાં, મુદ્વચન્ધિ, લક્ષ્યદેવાનું. 44 26 "" ગુરુવાય. આત્મજ્ઞાન. સુરત. e ૧૦ ૧૧ ૧૨ ( લેખકમુનિ બુદ્ધિસાગરજી. ) આત્મજ્ઞાનની મહત્તાની અવિધ નથી--સવસ્તુમાં સારમાં સાર - ત્મજ્ઞાન છે-શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે -અપનાણેય મુણી હેટઈ. ન સુણી રણવાસેણુ-આત્મજ્ઞાન સુનિતિ ન મુનિઃ અરણ્યવાસૈન આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાથી મુનિ હોય છે. પણ ફક્ત જંગલમાં વાસ કરવા માત્રવડે મુનિ હોતા નથી-આત્મજ્ઞાન પ્રાપ્ત કરવુ મ હા દુર્લભ છે. કાઇ આસનભવીને આત્મજ્ઞાન તરફ લક્ષ્ય જાય છે. જેણે આત્માને જાણ્યા તેણે સર્વ જાણ્યુ. એગ જાણઈસા સભ્ય જાશુઇ એકને જાણે છે તે સર્વને જાણે છે. આત્માનું જ્ઞાન કરવામાટે શ્રી સદ્ગુ રૂની ઉપાસના કરવાની આવશ્યક્તા છે. ગુરૂની કૃપાથી તેએશ્રી મુખદ્રારા જે મેધ આપે છે અને તેથી જે કઇ અસર થાય છે તેવી અસર પેાતાની મેળે પુસ્તક વાંચવાથી પણ થતી નથી. હાલના કાળમાં આત્મજ્ઞાન તરફ
SR No.522020
Book TitleBuddhiprabha 1910 11 SrNo 08
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1910
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size920 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy