________________ આગમકાલીન “શ્રાવક-શ્રાવિકા' - જીવન અને કવન આ તો અતિ સંક્ષેપમાં, અતિ અલ્પ દ્રષ્ટાંતોમાં અને શ્રાવક જીવન પ્રતિભા દર્શન કરાવતાં બહુ જ થોડા મુદ્દામાં સાગરમાં બિંદુ સમાન ગણાય તેવું માત્ર નમૂનારૂપ વર્ણન છે. ખરેખર આગમનો સાદ્યન્ત અભ્યાસ કરવામાં આવે તો અનેક મુદ્દામાં, પ્રચુર દ્રષ્ટાંતો વડે આપણે આગમકાલીન “શ્રાવકશ્રાવિકા”. જીવન અને કવન પામી શકીએ. આ મુનિ દીપરત્નસાગર. [36] પ્રસ્તુતકર્તા:-મુનિ દીપરત્નસાગર [M.Com, M.Ed., Ph.D.)