________________
૧૨
પ્રબુદ્ધ જીવન
ડિસેમ્બર ૨૦૧૦.
સ્થળ-કાળ સંદર્ભે દેવદ્રવ્યનો જૈન ખ્યાલ
ચંદ્રસેન મોમાયા વિદ્વાન લેખક જેન ધર્મના અભ્યાસી, સામાજિક કાર્યકર અને વરિષ્ઠ પત્રકાર છે. જૈન સમુદાયોમાં વારંવાર ચર્ચાતા વિષયોમાં દેવદ્રવ્ય કોને બની જાય. ત્યાં આવનાર મોટા ભાગની વ્યક્તિઓ પણ શ્રદ્ધાળુ કહેવાય અને તેનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થઈ શકે તે મુખ્ય અને વત્તે ઓછે અંશે હકારાત્મક ઊર્જાવાન હોય છે, તેથી પણ વિષયોમાંથી એક છે.
મંદિર-દેરાસરના હકારાત્મક ઊર્જા ભંડારમાં વધારો થાય છે. આ સંબંધે “શાસ્ત્રોમાં કહેલું છે' એવા આધારે ભારે ભાવુકતા શક્ય હોય ત્યાં સુધી જ્યાં મૂર્તિ હોય તેની ઉપરના ભાગે શિખર પ્રવર્તે છે. જોકે, વ્યવહારમાં તેથી ઉછું થતું રહે છે. જેને કારણે હોય છે. તે તો હકારાત્મક ઊર્જાને સેંકડો-હજારો વર્ષ સુધી ટકાવી ઘણા શ્રદ્ધાળુઓ કંઈક અનિષ્ટ થવાનું છે, એ વાતે ફફડતા રહે છે. રાખવા સક્ષમ હોય છે. ઘણી વખત તો અનિષ્ટ ન થયું હોય તો પણ આ તો દેવ-ગુરુ મૂર્તિ અને મંદિરની હકારાત્મક ઊર્જા સતત વપરાતી રહે છે પ્રભાવે બચી ગયા બાકી આ પાપથી તો ભવોભવ છૂટાશે નહીં કેમકે ત્યાં આવનારામાંથી ઘણા ઉચ્ચ વિચાર અને હકારાત્મક એવી લાગણીથી શ્રદ્ધાળુઓ મૂંઝવણ અનુભવે છે.
ઊર્જાવાળા નથી હોતા. તેઓ પોતાની નકારાત્મક ઊર્જાથી ઉલ્ટાનું આ સંબંધે તલસ્પર્શી વિચારણાની આવશ્યકતા છે. આ માત્ર અહીંની હકારાત્મક ઊર્જા ઓછી કરે છે. જૈન ધર્મ પુરતી મર્યાદિત ઘટના નથી તેથી અન્ય ધર્મના સંદર્ભે પણ અહીં જ દેવ દ્રવ્યની ભૂમિકા ઊભી થાય છે. જે દ્રવ્યો મૂર્તિ અને તુલનાત્મક અભ્યાસ કરવો રહ્યો.
મંદિર-દેરાસરની હકારાત્મક ઊર્જા ટકાવવા માટે સહાયરૂપ થાય દેવદ્રવ્યનો સૌથી પહેલો સંબંધ મંદિર અને મૂર્તિ સાથે છે, એટલે છે તે દ્રવ્યોના જથ્થા કે તે મેળવવા માટેના ધનને દેવદ્રવ્ય તરીકે એ બન્નેના નિર્માણ પાછળનો ઉદ્દેશ્ય શું છે, ત્યાંથી જ વાતની ઓળખવામાં આવે છે. પાછળથી જો કે આ માટેના ધનને જ શરૂઆત થાય એ ઈચ્છનીય છે. હિંદુ દેવ-દેવીઓની મૂર્તિ બનાવવા દેવદ્રવ્યની ઓળખ મળી. કેટલીક વખત દેવને અર્પણ કરાયેલ બધી અને તેની પૂજા કરવા પાછળ તેમના દૈવી ગુણો આત્મસાત્ કરવાથી વસ્તુઓને પણ દેવદ્રવ્ય કહેવાય છે. માંડીને રક્ષણ પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ્ય હોય છે.
આટલી સમજ સાથે મૂર્તિ અને મંદિર નિર્માણની કળાના ક્રમિક દરેક હિંદુ દેવ-દેવીની પોતાની વિશેષતા હોય છે અને તેમની વિકાસ તરફ નજર કરવી યોગ્ય ગણાશે. જેના એક તબક્કે જૈનોમાં મૂર્તિ તે પ્રમાણેની હોય છે. સામે પક્ષે, જૈન તીર્થકરોની મૂર્તિ એક દેવદ્રવ્યનો ઉપયોગ અમુક રીતે જ થાય એવો સંદર્ભ ક્યારે પ્રસ્તુત સમાન હોય છે કેમકે તે દરેકની વિશેષતાના આધારે નહીં, બધા બન્યો તે પણ આપણી સમક્ષ આવશે. તીર્થકરોના સમાન ગુણના આધારે બનેલી હોય છે. જીવ રાગદ્વેષથી આમ તો વિશ્વમાં પાંચેક હજાર વર્ષોથી મૂર્તિઓ બનતી આવી મુક્ત થયા બાદ કેવા અલૌકિક ભાવ અનુભવશે એ દર્શાવવું તેનો છે પણ જૈન ધર્મ અને મૂર્તિઓને સંબંધ છે તેવી મૂર્તિના ચહેરા પર મુખ્ય ઉદ્દેશ્ય છે. બુદ્ધની મૂર્તિ ઘડવા અને ભજવા પાછળ પણ એવો આંતરમન સ્તરે જ ઊભા થતા સૂક્ષ્મ ભાવોનું નિરુપણ કરવાની જ ઉદ્દેશ્ય હોય છે, પણ તેમાં શાંતિ અને અભવના ભાવને પ્રાધાન્ય કળા ભારતમાં ઈસ્વીસન પૂર્વે બીજી સદીથી વિકસી. અપાય છે.
તેવી જ રીતે પથ્થરમાં પથ્થર ફીટ કરીને કોતરણીવાળા મંદિર બીજા શબ્દોમાં કહીએ તો હિંદુ દેવ-દેવીની મૂર્તિ, ભક્તનું રક્ષણ બનાવવાની કળા પાંચમી સદીથી વિકસી. એ જ કાળમાં ગુફા કોરી કરવાથી માંડીને ભક્તને આશીર્વાદથી સમૃદ્ધ કરવાની ભાવનાથી ધર્મસ્થાન બનાવવાની કળા પણ વિકસી. જોકે પાંચમી સદીના મંદિર બની હોય છે, જ્યારે જૈન કે બૌદ્ધ મૂર્તિ આધ્યાત્મિક ઊંચાઈના ૧૨ થી ૧૫ ફૂટ જ ઊંચા રહેતા. છઠ્ઠી અને સાતમી સદીમાં આ ભાવ દર્શાવવા અને એ ભાવો તરફ ભાવિકોને આકર્ષવા માટે હોય પ્રકારના મંદિર બનાવવાની કળા વિકસતી રહી પણ આ બે સદીમાં
આવા મંદિરોને બદલે ગુફા મંદિરોનું જ મોટા પ્રમાણમાં નિર્માણ આ બધી મૂર્તિઓ ધ્યાનપૂર્વક તેની નજીક આવનારને હકારાત્મક થયું. ઊર્જા પ્રાપ્ત કરાવે છે.
અત્યારે આપણે જે ભવ્ય મંદિરો જોઈએ છીએ તે ખરેખર તો મંદિર કે દેરાસર હકારાત્મક ઊર્જા પ્રસારના સંબંધમાં મૂર્તિથી ૧૦મી સદી પછીના છે. એક પગલું આગળ જાય છે. મંદિર-દેરાસરનો આકાર જ હકારાત્મક આ વિગતો એટલા માટે પ્રસ્તુત છે કે જે મૂર્તિ ઈસ્વીસન પૂર્વે ઊર્જાનો સંગ્રહ થાય તેવો હોય છે. વળી, મંદિર-દેરાસરની ૨જી સદીની તથા મંદિર-દેરાસર ઈસ્વીસનની પાંચમી સદીથી શરૂ પ્રાણપ્રતિષ્ઠા એવી આધ્યાત્મિક ઊંચાઈવાળી વ્યક્તિ દ્વારા કરાય છે થતી ઘટના હોય તો શાસ્ત્રોમાં તેનો ઉલ્લેખ તેની આગળના કાળ કે જેનાથી તે સ્થાન ચેતનવંતુ બની હકારાત્મક ઊર્જાનો ભંડાર માટે ન હોઈ શકે.