SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ ડિસેમ્બર 2010 પ્રબુદ્ધ જીવન 13 આમ તો શાસ્ત્રો પણ કાલાધીન છે. હમણાં જે જૈન શાસ્ત્રોનો અનુભવવી પડી. જોકે એટલું સારું થયું કે એકદમ અંધકાર યુગ શરૂ ઉલ્લેખ થાય છે, તે ૧૨મી સદીમાં થયેલી આગમોની વલ્લભીપુર થાય તે પહેલાં વેરવિખેર થયેલા જ્ઞાનને ગ્રંથસ્થ કરીને વિવિધ વાંચના (આવૃત્તિ) પર આધારિત છે. જ્ઞાનભંડારોમાં રાખવાનું કામ સારી રીતે થઈ શક્યું. આ ચોવીસીના ત્રેવીસ તીર્થકરો ઉત્તર ભારતમાં જન્મ્યા અને પશ્ચિમ અને પશ્ચિમ-ઉત્તર ભારતમાં જૈન ધર્મનો કસોટીકાળ તેમણે ધર્મ ઉપદેશ ત્યાં જ આપ્યો. સૌથી પહેલાં તો સાંભળીને શરૂ થયો ત્યારે ફરીથી યતિઓ એ કઈ વસ્તુને દેવ સાથે સીધી મોઢે કરવાની પરંપરા હતી. 12 વર્ષના દુકાળમાં ઉત્તર ભારતનો સંકળાયેલી ગણી તેનું પ્રાણાંતે પણ રક્ષણ કરવું, તેની પવિત્રતા જૈન સમુદાય ખાસ કરીને સાધુ સમુદાય વેરવિખેર થયો એટલે પ્રથમ જાળવવી તેની વ્યાખ્યા કરવાની જરૂરત ઊભી થઈ. આ સમયે દક્ષિણ વખત શાસ્ત્રોને ગ્રંથસ્થ કરવામાં આવ્યા. ભારતના કસોટીકાળ વખતની બન્ને વ્યાખ્યા ઉપલબ્ધ હશે એટલે આ દુકાળો દરમિયાન ઘણા જૈન સાધુઓ દક્ષિણ ભારતમાં ગયા. વધુ વિચારવું નહીં પડ્યું હોય. તેમણે ત્યાં જૈન ધર્મ વિશે મૌલિક ચિંતન પણ ખૂબ કર્યું, એટલે જો ઈતિહાસના આ અનુભવોનું આલેખન યોગ્ય રીતે થયું છે એમાંથી અગત્યનું શું તેને આધારે બીજી વાંચના કે આવૃત્તિ થઈ. એમ માનીએ તો સ્વાભાવિક રીતે એ પણ માનવું પડશે કે આ પાંચમીથી સાતમી સદીમાં જે મંદિર કળાનો વિકાસ થયો અને વ્યાખ્યાઓ કોઈ મુક્ત વિચારણાની ફલશ્રુતિ નથી પણ વિકટ સતત થતો ગયો તેનો લાભ દક્ષિણના જૈન મંદિરોને પણ મળ્યો. પરિસ્થિતિના દબાણમાં ઘડાયેલ વ્યવહારિક સમજણ છે એટલું જ ધનની દૃષ્ટિએ પણ દક્ષિણના જૈન સંઘો બહુ સમૃદ્ધ થયા. નહીં પણ દેવદ્રવ્ય આ ક્ષેત્રમાં નહીં પણ ફક્ત મૂર્તિ અને મંદિર માટે એ પછી દક્ષિણ ભારતમાં પહેલાં હિંદુ અને પછી મુસ્લિમ પ્રભુત્વ જ ઉપયોગમાં લઈ શકાય એવો તર્ક શાસ્ત્રોક્ત, વધુ ઉચિત છે વધ્યું એટલે જૈનો પર અત્યાચાર થયા. સ્થિતિ એટલી ખરાબ થઈ કે એવું સ્વીકારીએ તો ઘણા અનર્થ થાય તેમ છે. યતિ જેવી ભટ્ટારકની પદ્ધતિ શરૂ કરી મુખ્ય ધર્મસ્થાનોનો વહિવટ આનો વ્યવહારિક અર્થ એમ જ થાય કે જૈનો આમ અપરિગ્રહ તેમને સોંપી દેવો પડ્યો. અને જ્ઞાનની ડાહી ડાહી વાતો ભલે કરે, પણ પથરામાં પૈસા આ અંધકાર યુગમાં જૈન ધર્મસ્થાનો સાચવવાનું કામ સહેલું નાંખવાની વાત આવે ત્યારે બધો વિવેક ભૂલી ગાંડા થઈ જાય એવી નહોતું. ભટ્ટારકો અને યતિઓએ જૈન ધર્મની પાયાની સમજણ જે ટીકા થાય છે તેમાં વજૂદ છે. બાજુએ મૂકીને તે માટે રાજકારણમાં પણ રસ લેવો પડ્યો. ખેર જે હોય તે પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં જૈનોને ભટ્ટારકોએ કે યતિઓએ કઈ વસ્તુઓને દેવની સમજી તેની ૧૨મી સદીના અંત ભાગથી જે આકરી કસોટીમાંથી પસાર થવું પવિત્રતા ટકાવી રાખવા વિશેષ પ્રયત્ન કરવો એ બાબતે દેવદ્રવ્યની પડ્યું તે ત્રણસોએક વર્ષ ચાલી. તે પછી સ્થિરતા આવી. વ્યાખ્યા બાંધવાની આવશ્યકતા ઊભી થઈ હશે. જો કે, જૈન ધર્મ સ્થાનકો દક્ષિણ ભારતમાં ભટ્ટારકોના તથા એ અગાઉ કદાચ દેવને અર્પણ કરાયેલ કે દેવોની સેવા- પશ્ચિમ અને પશ્ચિમ-ઉત્તર ભારતમાં યતિઓના હાથમાં હતા. એક દેવસ્થાનોની પવિત્રતા (હકારાત્મક ઊર્જા) ટકાવી રાખવા આવશ્યક વસ્તુ ખાસ કહેવી પડે કે પોતાની જાત માટે ય જોખમ હોય એવી બધી વસ્તુઓ–બાબતો દેવદ્રવ્ય ગણાતી હશે પણ એ બાબત કોઈ સ્થિતિમાં માનસિક સ્વસ્થતા જાળવી તથા પોતાની જ્યોતિષથી નિયમ બનાવવાની જરૂર નહીં હોય કેમકે ઈસ્વીસન પૂર્વે 300 માંડીને મંત્રશાસ્ત્ર સુધીની વિદ્યા કામે લગાડી શેઠો અને શાસકો વર્ષથી કરીને ઈસ્વીસન 700 સુધી દક્ષિણ ભારતમાં જૈન ધર્મનો બન્નેને વશ કરી જેનોનો દુર્લભ વારસો બચાવવો એ બહુ મુશ્કેલ સુવર્ણકાળ રહ્યો. કામ હતું. વ્યાજબી રીતે એવો તર્ક થઈ શકે કે પહેલાં હમણાં જેમને સાત એ દુઃખની વાત છે એક તરફ લગભગ સાધુ જેવું જીવન જીવતા ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે તે માટે અપાયેલ દ્રવ્ય દેવદ્રવ્ય અને પોતાની ફરજને સમર્પિત સમર્થ ભટ્ટારક-યતિ હતા તો બીજી તરીકે પવિત્ર-પ્રાણાંતે પણ રક્ષા લાયક ગણાય એવી વ્યાખ્યા તરફ પોતાનું જ્ઞાન ગમે તેવું હોય લોકોની લાચારીનો-સંઘની પ્રચલિત હશે પણ પાછળથી માત્ર દેરાસર અને મૂર્તિ જેવી મુખ્ય લાચારીનો પૂરો ફાયદો ઉઠાવી ભરપુર ધન એકઠું કરનારા યતિઓ વસ્તુની પવિત્રતા અખંડ રાખી શકાય તો પણ ઘણું એવી સ્થિતિ પણ હતા. તેથી એક અર્થમાં મોટી માંદગીમાં થાય તેમ શરીર તો દક્ષિણ ભારતમાંના જૈન ધર્મની થઈ. બચી જાય પણ તે ચેતનવંતુ ન હોય એવું અહીં પણ બન્યું. આ પછી પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં જૈન ધર્મનો પ્રભાવ ધર્મ સ્થાનકોનો વહિવટ યતિઓના હાથમાં હોવાથી તેમણે જે વધ્યો. ત્યાં પણ લગભગ સાડા ત્રણસો વર્ષ સુધી જૈન ધર્મની સતત કોઈ દેવદ્રવ્ય માટે એટલે કે મૂર્તિ-મંદિર કે પછી સાત ક્ષેત્ર માટે દાન ચડતી રહી, તે પછી કસોટીનો કાળ આવ્યો. કુમારપાળના સમયમાં આપે તેનું દાન ભવોભવ માટે સુનિશ્ચિત થઈ જાય તેવી જેનોના રાજ્યાશ્રય મળ્યો તેના 100 વર્ષ પહેલાં અને 50 વર્ષ પછી જૈન ચુસ્ત કર્મવાદથી વિપરિત વાત ફેલાવી. ધર્મ પશ્ચિમ અને પશ્ચિમ-ઉત્તર ભારતમાં તેની એક ટોચ પકડી પણ જેનો ધર્મને પણ સમયચક્રને આધિન માને છે. સમયચક્ર નીચેથી તે પછી ત્યાંય તેને દક્ષિણ ભારતમાં અનુભવવી પડી તેવી જ કસોટી ઉપર જતું હોય એવા ઉત્સર્પિણીના કાળમાં ધર્મ સહજ હોય છે.
SR No.249697
Book TitleDev Dravyano Khyal Sthal Ane Kaal Sandarbhe
Original Sutra AuthorN/A
AuthorChandrasen Momaya
PublisherPrabuddha Jivan 2010
Publication Year2010
Total Pages4
LanguageGujarati
ClassificationArticle & Devdravya
File Size224 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy