________________
“આ નદીઓ સમુદ્રમાંથી (વહે છે.) અને સમુદ્રને મળે છે. તેઓ (સ:=તા:/ઘ:) સમુદ્ર થાય છે. જેમ તેઓ ત્યાં જાણતી નથી....'
આ વાક્યમાં તાઃ =સર્વનામો નદીઓ માટે - નદીઓના સંદર્ભમાં યોજાયાં છે. ઉપરાંત, આ જ વાક્યના સ સમુદ્ર પર્વ મત વિધાનમાં : =સર્વનામ પણ નદીઓ માટે યોજાયું છે. છતાં, આ સ: સર્વનામે સમુદ્રના (વિધેય પ્રથમ વિભક્તિનાં) ૫. અને એકવચન સ્વીકાર્યા છે (સરખાવો : ઈક્વેર પા. ૪); નદીનાં (સ્ત્રી. બહુવચન) જાતિ-વચન નથી
સ્વીકાર્યા. (૨) છા. ઉપ. ૬.૩.૮
ते वा एते पञ्चान्ये पञ्चान्ये दश सन्तस्तत् कृतम् । “તે એ પાંચ અન્ય (અને વળી) બીજા પાંચ મળી દશ થતાં તેઓ (તત્ =પાંચ + પાંચ) “કૃત' છે.”
અહીં તત સર્વનામનો સંબંધ પડ્યું, પડ્ઝ સાથે સ્પષ્ટ છે; પણ તેણે વૃતમ્ (વિધેય પ્રથમ વિભક્તિ)નાં નાન્ય. અને એકવચન સ્વીકાર્યા છે; પણ તેણે પૐ- પશ્ચનાં પં. બહુ નથી સ્વીકાર્યા. (૩) છા. ઉપ. ૨.૨૧.૧ (પા. ૯૮)
त्रय इमे लोकाः, स प्रस्ताव: अग्नि र्वायुरादित्यः, स उद्गीथो नक्षत्राणि वयांसि मरीचयः, स प्रतिहारः । सर्पा गन्धर्वाः fપતરૌંનિધન.... |
“(અહીંના) આ ત્રણ લોક, તેઓ (સ: =નવા:) પ્રસ્તાવ (સામનું, પ્રાસ્તાવિક સ્તુતિ) છે. અગ્નિ, વાયુ અને સૂર્ય, તેઓ (૧ : =નિઃ + વાયુ: + આત્યિ:) =ઉગીથ (સામવેદગાયન) છે. નક્ષત્રો, પક્ષીઓ અને મરીચિઓ (પ્રકાશ-કિરણ), તેઓ (સ:=નક્ષત્રાણ + વયસિ + મરી વય: =) પ્રતિહાર (સામન્ના અક્ષરો) છે. સર્પો, ગંધર્વો અને પિતૃઓ, તેઓ (સ: =સ: + 'બ્ધિ: + fપતર:) નિધન (સામનું અંતે આવતું પદ,વાક્યો છે.”
આ ઉદાહરણ, ઉપર જણાવેલા ઉદાહરણ (૨) ની સમાન જાય છે. આ રીતે સરખાવો; છા. ઉપ. ૨.૩ અને ૨.૪. (પા. ૭૮-૭૯) આ ઉદાહરણો (૨)-(૩) માં તે- સર્વનામનો સંદર્ભ તેની પાસે જ આવેલા શબ્દ સાથે કે એવા અનેક શબ્દોના સમૂહ સાથે સ્પષ્ટ થાય છે. (૪) છા.ઉપ. ૭.૪ ૧-૨ (પા. ૩૭૦-૩૭૩)
અહીં મંત્પનો મર્મ સમજાવવામાં આવ્યો છે. તે જણાવે છે કે, મન, વાણી, નામ, મંત્ર, કર્મ, એ સર્વનો આધાર પંપ છે. (છા.-ઉપ.૭-૪-૧). આ રીતે ઘાવાપૃથિવી (સ્વર્ગ અને પૃથ્વી), વાયુ, આકાશ, તોપ, તેજ; એ બધાં સંતૃપ્ત છે, તેમાંથી વર્ષા, અન્ન, પ્રાણો, મત્રો, કર્મો અને જગતું, એ સર્વ ઉદ્દભવે છે. અહીં ઉપસંહાર કરતાં જણાવ્યું
છે કે ષ: સં ૫: =.... (છા. ઉપ. ૭.૪.૨, પા. ૩૭૩) આ 8: =સર્વનામનો સંદર્ભ ઉપર જણાવેલાં સંન્સ અને સંસ્કૃતનાં બધાં વર્ણનોમાં જે દર્શાવ્યું છે તે સમગ્ર ફકરા સાથે રહે છે. જો આ : =સર્વનામનો અહીં આવો. સંદર્ભ ના હોત તો તેવી પરિસ્થિતિમાં અહીં સ: સર્વનામને બદલે સામાન્ય રીતે તત સર્વનામ (નપું. એકવચન) યોજાયું હોત (૫) છા. ઉપ. ૩.૧.૧-૨ (પા.૧૧૯-૧૨૧)
માં વા સાહિત્ય ટેવમધુ.... I (૩.૧.૧) તથ યે પ્રી રમેયસ્તા વાર્થ પ્રાળો મધુના : મધુત: | ત્રવેઃ ઇવ પુન્ તા અમૃતા માપ:... | (૩.૧.૨)
“દેવોનું મધુ આદિત્ય છે.... તેનાં (=આદિત્યનાં) જે પૂર્વનાં કિરણો છે તેઓ આના (કW =મધુના) પૂર્વ તરફી કોષો છે, ઋચાઓ મધમાખીઓ છે, ઋગ્વદ પુષ્પ છે. તે (તા: = મધુ) શાશ્વત આપ (પ્રવાહી-તત્ત્વ) છે.”
આ પછી આ માપ: કેવી રીતે ઉદ્ભવે છે અને તે શા માટે બધુ છે તેનું વર્ણન આવે છે.
વૈદિક વાક્યરચનામાં સર્વનામો અને વ્યાકરણની વિસંગતિ : તત્ત્વમસિ (છા.ઉપ. ૬.૮-૧૬)નું વિવેચન] [૫૧