________________
“ જે બળી ગયા પછી શેષભૂકો (ખાખ) હતાં તે (રિક્ષાન) કાળાં પશુ થયાં.”
અહીં નિ પરિક્ષાચાલન ગૌણ વાક્ય સમૂહ છે; અને તેમાં રિક્ષાનિ (નપું. બહુવચન) કર્તા તરીકે સ્પષ્ટ છે. તેના સંદર્ભમાં વપરાયેલા તે સર્વનામે પરિક્ષાના કર્તાના સંદર્ભમાં રહેવા છતાં, પરિક્ષાનનાં નપું. જાતિ અને બહુવચન સ્વીકાર્યો નથી.; પણ વિધેય પ્રથમાવિભક્તિમાં આવેલા પશવ:નાં જાતિ (પુ.) અને વચન (બહુવચન) સ્વીકાર્યો
(૩) જૈમનીય બ્રાહ્મણ ૩.૧૨૬ (પા. ૪૦૭) :
तद् यत् तद् यज्ञस्य शिरोऽछिद्यतेति सोऽसावादित्यः । ' “એમ કહેવાય છે કે યજ્ઞનું તે શિર કપાયું તે(=":) એ સૂર્ય હિતો.”
ઉપર જણાવેલી સંબંધક વાક્યરચના જેવી અહીં પર વાક્યરચના થઈ છે. તેમાં ગૌણ વાક્યસમૂહમાં શિ=કર્તા સ્પષ્ટ છે. અહીં : સર્વનામ, મુખ્ય વાક્યમાં વિધેય પ્રથમા-વિભક્તિમાં રહેલા બદ્રિત્ય: (પુ. એકવચન) મુજબ રહ્યું છે; અને ગૌણ વાક્યના શિ=કર્તાના સંદર્ભમાં તે હોવા છતાં તેણે શિરીનાં નપું. એકવચન સ્વીકાર્યા નથી. (૪) ઐતરેય બ્રાહ્મણ ૪.૧૭.૬ (પા.૪૮૪,; ઓફ. પા. ૧૧૦)
प्रायणीयोऽतिरात्रश्चतुर्विश उक्थ्यः सर्वेऽभिप्लवा: षळहा आक्ष्यन्त्यन्यान्यहानि, तदादित्यानामयनम् ।
પ્રાયણીય (પ્રાસ્તાવિક)-અતિરાત્ર, ચતુર્વિશ - ઉકથ્ય, સર્વે અભિપ્લવ પડહ અને બીજા કેટલાક) આક્યન્ત દિવસો-તે (તત્ = બધા નિર્દેશેલા યજ્ઞ) આદિત્યોનો માર્ગ છે.” ' આવા પ્રકારની (Proleptic) વાક્યરચનામાં તત્ સર્વનામ પૂર્વનિર્દિષ્ટ શબ્દોના સંદર્ભમાં યોજાય છે. અહીં
તત્ સર્વનામ વિત્યાનામયનમ્ વાક્યસમૂહમાં યોજાયું છતાં તેનો સંદર્ભ પૂર્વનિદિષ્ટ યજ્ઞવિધિઓ સાથે રહે છે. છતાં આ સર્વનામે નયનમ્ નાં જાતિ-વચન સ્વીકાર્યા છે, પરંતુ પૂર્વનિર્દિષ્ટ વિવિધ યજ્ઞવિધિઓનાં જાતિ-વચન (પુ.નપું: એકવચન, બહુવચન) નથી સ્વીકાર્યા. અહીં અયન પરિણામ છે અને તેનો હેતુ, પૂર્વનિદિષ્ટ યજ્ઞવિધિ ક્રિયાઓ છે. (૫) શતપથ બ્રાહ્મણ (૨.૫.૧.૧૮) (માધ્યદિન-શાખા) (પા. ૧૭૯) :
प्रस्व उपसंनद्धा भवन्ति, तं प्रस्तरं गृह्णाति प्रजननमु हीदं, प्रजननमु हि प्रस्वस्तस्मात् प्रसूः प्रस्तरं गृह्णाति । - “ખીલતી કળીઓ,કુંપળો (બહિના સમૂહ સાથે) બાંધી છે. તેમને (તું.=પ્રસ્વ:) પ્રસ્તર (તરીકે) ગ્રહણ કરે છે. ખરેખર આ પ્રજનન છે, અને ખીલતી કળીઓ/કુંપળો પ્રજનન છે, તેથી ખીલતી કળીઓ/કુંપળો પ્રસ્તર (તરીકે) પ્રહણ .કરે છે.”
આ વાક્યમાં પ્રકૂટ અને પ્રતરમ, બંનેની યોગ્યતા - યથાર્થતા કે સંગતિ- દર્શાવી છે (Apposition). આ વાક્યના અંતે આવતું વિધાન પ્રસૂટ પ્રસ્ત ગૃહતિ સ્પષ્ટ કરે છે કે અહીં આ આખા વાક્યમાં તમ્ સર્વનામ પ્રસ્તરમ્ પદના વિશેષણ તરીકે કે દર્શક સર્વનામ તરીકે (deiotic) નથી, પરંતુ તે કળીઓના (54:) સંદર્ભમાં યોજાયું છે. છતાં આ ત-સર્વનામે પ્રd: ના.પં. બહુવચનને બદલે પ્રસ્તરનું નપું. એકવચન સ્વીકાર્યું છે. એગેલીંગ (પા. ૩૮૯) પણ એ મુજબ જ આ વાક્યનું ભાષાંતર કર્યું છે. પઃ વૈદિક વાડ્મયની અને છા.ઉપ.ની વાક્યરચનામાં સમાનતા :
ઉપર ( ૪ માં દર્શાવેલી વૈદિક ગદ્યની વાક્યરચના જેવી જ વાક્યરચના છા. ઉપ.માં પણ મળી આવે છે તે નીચે જણાવેલાં (૧-૧૧) ઉદાહરણો ઉપરથી સ્પષ્ટ થશે. (૧) છાં. ઉપ. પ.૧૦-૧ (પા. ૩૪૨)
- તા. [ન:] સમુદ્રત્ સમુદ્રમેવાણીન્તિા ઃ સમુદ્ર પર્વ ભવતિ | તા યથા તત્ર 1 વિવું.....
સિામીપ્ય : ઑકટોબર, ૨૦૦૦-માર્ચ, ૨૦૧