________________
પાઠ વિષે વિવેચન કરવામાં આવે છે. હરૂ : તિલાવ્ય” કે તિલાવ્યમ્ ?
શંકર આ ધ્રુવપંક્તિના ... મૈતાવ્યમ... ના બે શબ્દસમૂહને (સંધિને) છૂટા પાડતાં ઉત્તર પદમાં ખેતલાવ્ય પાઠ સ્વીકારે છે (૬૨). વ્યોહતલિંકે અને તેને અનુસરીને સેનાè તદ્દાને બદલે પતરાત્મન્ પાઠ સુધાર્યો છે; એજઈને (પા. ૧૭૫) તો રેતદ્વાન્યમ્ પાઠ લઈ અંગ્રેજી અનુવાદ કર્યો છે.
આ ભાષ્યકારો ભાવવાચક નામોના પ્રયોગ કરવાનું વિશેષ વલણ દાખવે છે. અહીં પણ કાલ્પનિક તલાશ પાઠ ભાષ્યકારોની ભાષામાં કાંઈક સર્વસંમત હોવા છતાં આ પાઠ પ્રાચીન ઔપનિષદ ભાષા-પ્રયોગોને અનુરૂપ નથી. ઉપરાંત હેતાળ” પાઠ યથાર્થ વિવરણ કે અનુવાદ કરવામાં અહીં મુશ્કેલી સર્જે છે. આથી અહીં દેતવ્યમ કે પતાત્મિમ જેવા પાઠને બદલે તિવ્યમ્ પાઠ જ યોગ્ય છે એવું સ્પાયરે (૧૮૮૬ : હું ૨૭.૧. પા.૧૮; ૧૮૯૬ઃ હું ૯૫ 6 પા. ૩૦) તથા દેબૂકે (૭ ૨૭૯: પા. પ૬૫), રણુએ (૧૯૬૧ઃ ૩૬૯, પા. ૫૦૦) અને ઈક્લરે (પાનાં ૪....) જણાવ્યું છે, અને વૈદિક વાકયમાં પણ મળી આવતા આવા પાઠ નોંધ્યા છે. આવા પાઠો છાં. ઉ૫. ના ઉપર્યુક્ત પાઠ (ઉતાવ્યમ) સાથે સરખાવી શકાય, જેમ કે – (૧) મૈત્રાયણીય સંહિતા ૧.૪.૬ (પા. ૫૪) :
"एते वै देवा अहुतादो यद् ब्राह्मणां एतद्देवत्य एष य: पुरानीजानः..... ।
તે દેવો હોમેલું નહીં ખાનારા બ્રાહ્મણો છે. જેણે પહેલાં યજ્ઞ નથી કર્યો અને આ દેવત્ય (દેવતા) છે.” તત્ય: =તે (બ્રહ્મા:) રેવત્યા પૂર્વ પણ સ: = (૨) તૈત્તિરીય બ્રાહ્મણ ૩.૯.૧૭.૩ (પાનું ૧૨૯૭) = रौद्रं चरुं निर्वपेत्, यदि महती देवताभिमन्येत, एतद्देवत्यो वा अश्वः । स्वयैवैन देवतया भिषज्यति, अगदो हैव भवति ।
“જો મોટો દેવતા (આ પશુને) ઇજા કરે (ત્રાસ આપે) (તો) તેણે અદ્રને યજ્ઞમાં ચરુ આપવો જોઈએ (ઢોળવો જોઈએ). ઘોડાને એ દેવત્ય છે, (તેથી) પોતાના દેવતા દ્વારા તેનો વૈદ્ય બને છે. તે નીરોગી બને છે.”
તદ્વત્ય: =ાષ=(==) રેવત્વ પુર્વ થી સ:
ઉપર્યુક્ત ઉલ્લેખોમાંથી ઉદાહરણ (૧)ના પતિદેવત્વ: પદમાં યોજાયેલું પતન સર્વનામ તેના પુરોવર્સી બ્રાહ: પદનો સંદર્ભ સૂચવે છે; તથા ઉદાહરણ (૨)ના તદ્દત્ય: પદમાં યોજાયેલું તત્ સર્વનામ તેના પુરોવર્સી દ્ર-શબ્દનો સંદર્ભ સૂચવે છે. તે પ્રમાણે પ્રસ્તુત ધ્રુવપંક્તિના પતરાન્ચમ્ પદમાં યોજાયેલું હત- સર્વનામ પણ તેના પુરોવર્તી ગણિતપદનો જ સંદર્ભ જણાવે છે.
एतदात्म्यम् एषः (=अणिमा) आत्म्यः यस्य तद्
(છાં. ઉ૫. ૬.૮-૧૬ માં પતલામ્ પાઠ સાચો છે, તેની મનિઅર-વિલિયમ્સના સંસ્કૃત અંગ્રેજી શબ્દકોષમાં (આવૃત્તિ ૧૮૯૯, પાનું ૨૩૧ 6 ) એ મુજબ સુધારો કરવાની જરૂર છે !] . . ૬૪: “જાતિ-વચન સ્વીકારનો નિયમ”
પ્રસ્તુત ધ્રુવપંક્તિના તત્ સત્યમ્ શબ્દ-સમૂહમાં વપરાયેલું તત્ સર્વનામ પણ તેના પુરોવર્સી (પુલ્લિગ) પદના સંદર્ભમાં જ યોજાયું છે; છતાં તે 7- સર્વનામે ગમન નાં જાતિ (પુ), વચન (એકવચન) સ્વીકારવાને બદલે સત્ય નાં જાતિ (નપુ) અને વચન (એકવચન) સ્વીકાર્યા છે; અને વૈદિક ગદ્યવાભયની વાક્યરચનાનું અનુસરણ કર્યું છે. વૈદિક ગદ્યની વાક્યરચનાના નિયમ મુજબ દર્શક (deictic) સર્વનામનાં જાતિ અને વચન તટસ્થ રહે છે; તે ગમે તે જાતિ-વચનમાં વપરાય છે. આ સર્વનામ, પ્રથમ વિભક્તિમાં પરંતુ વિધેય (વા) તરીકે યોજાયેલા પદનાં (predicate
૪૮]
[સામીપ્ય : ઓકટોબર, ૨૦૦માર્ચ, ર૦૦૧