________________
અંક : ૪ ] ગુજરાતના...............ખલનાઓ
[૮૧ એવી રીતે પરિચય કરાવતાં લેખકે એ લેખનો આશય સમજવામાં અને તેની સ્પષ્ટતા કરવામાં શોચનીય અનભિજ્ઞતા દર્શાવી છે, એમ કહેવું જોઈએ. કારણ કે એ લેખ (લે. ૬૦–૬૧)નો આશય સમજનારા સુજ્ઞોને સમજાય તેમ છે કે મંત્રીશ્વર તેજપાલે આબુપર્વત ઉપર ઉલવાડામાં “લસિંહવસહિકા ' એ નામનું નેમિનાથદેવનું: વિશાલ નવું જે જિનમંદિર તૈયાર કરાવ્યું હતું, જે (પર) દેવકુલિકાઓથી અલંકૃત અને વિશાલ હસ્તિશાલાથી શોભતું રચાવ્યું હતું, તેનું એ શિલાલેખમાં વર્ણન છે. એ સંબંધમાં ગૂર્જરેશ્વરના માન્ય પુરોહિત કવિ સંમેશ્વરદેવે ૭૪ કાવ્યોવાળી રચેલી પ્રશસ્તિ શિલાલેખમાં ઉત્કીર્ણ કરેલી છે.
ઉપર્યુક્ત પરિચયમાં, મૂળ સંસ્કૃત લેખમાં અને તેના ગુજરાતી ભાષાંતરમાં એ લેખને સંવત ૧૨૬૭-ઈ સન ૧૨૧૧ જણાવેલ છે, પરંતુ એની સાથેના બીજા લેખના આધારે અને અન્ય સાધનો દ્વારા તપાસ કરતાં ત્યાં વાસ્તવિક સંવત ૧૨૮૭ સમજવો જોઈએ. તથા અંતમાં “શ્રીના કારણે શ્રીવિષયનામ પ્રતિષ્ઠા છતા” અસ્પષ્ટ પણ ત્યાં વંચાય છે, તે હેવું જોઈએ.
ઉપર્યુક્ત પુસ્તકમાં મૂળ સંસ્કૃત લેખ જે પંક્તિબદ્ધ છપાયે છે, તેમાં હસ્વ દીધ, પદછંદ, પદ-વેજના, પૃથક્કરણ આદિ કરવામાં યથાયોગ્ય કુશલતા અને કાળજી દર્શાવાઈ જણાતી નથી, જેને પરિણામે તેમાં અનેક ભૂલે જણાય છે. વિશેષનામમાં અને અન્યત્ર પણ વર્ણવ્યત્યય, વર્ણ-લેપ જેવી અસ્ત-વ્યસ્તતા નજરે ચડે છે. તેમાંથી કેટલીક દર્શાવી શકાય.
શુદ્ધ
અશુદ્ધ
શ્લો. ૩માં મળાપુર જોઈએ, ત્યાં સાષ્ટ્રિપુર છપાયેલું છે. ૪માં ક્રિમ
कल्पद्रुम આ કમાં કરવામાં
सश्वराजः ક ૧૪માં વિશ્વતિ
विरयचति ૧૭માં સાં મા ધનદેવી
साकु माकु वनदेवी
सौंदर्यः - ૪૫માં ક્ષેત્રસિંઃ
જૈત્રઃ ૪૮માં -જુન૪૯માં અનુપમવ્યા
अनुपदेव्याः ૫૮માં યુતિવેરમ
सकृतवेश ૬૩માં મથતાં
प्रतयो 9. દ્રશ-મૂર્તઃ
રા-પુત્રયા (?) ૬૪માં મૂર્તાનામિદ
मुद्धनीनामिव , , રિવધૂBE
करिदधुः स्वेष्ट9 , –વેન્યુઃ
- વન્દુિ ૬૯માં થાવા
प्याचंदा, ૭૦માં શ્રીરૈનશાસનવની
श्रीजैनशासवनी છે કે ઉત્ત
खन्नक