________________
નાડેલના લેખો, ન. ૩૬૮-૬૯ ] ( ૨૫૯ )
અવલોકન.
તેથીજ આ લેખમાં મેવાડના રાણા જગસિહુના રાજ્યનું નામ આપવામાં આવ્યુ છે. પ્રતિષ્ઠા કરાવનાર મુ જયમલ્લજી મારવાડ રાજ્યના મત્રી અને જોધપુરના રહેવાસી હતા. હાલમાં તે તે પ્રાંત પણ મારવાડ રાજ્યના તાબામાં જ છે. ઉપર જાલેરવાળા ન, ૩૫૪ આદિ લેખામાં જણાવેલા સા. જયમલ્લજી અને આ મંત્રી જયમલ્ર મને એક જ છે.
(૩૬૮)
આ લેખ પણ ઉકત મંદિરમાંજ આવેલી એક પ્રતિમાં ઉપર લખેલે મળી આવ્યા છે. ભાવાથ---
સ. ૧૪૮૫ ના વૈશાખ શુદ્ધિ ૩ બુધવારના દિવસે પ્રાગ્વાટ ( પારવાડ ) જાતિના દોસી મુલાનામના શ્રાવકે પોતાના પિતા દો. મહિપાના શ્રેયાથે સુવિધિનાથનુ આ બિબ કરાવ્યુ. જેની પ્રતિષ્ઠા તપાગચ્છના સામસુંદરસૂરિએ કરી.
(૩૬૯)
આ લેખની હકીકત શ્રીભાંડારકરે આ પ્રમાણે આપી છે :-- દેસુરીથી ઇશાન કેણુમાં ૧૫ માઇલ દૂર આવેલા કાટ સાલકીયા નામના ગામમાંથી આ લેખ હસ્તગત થયા છે. જીણુ થઇ ગએલા એક જૈન મંદિરના સ્તંભ ઉપર આ લેખ કતરેલા છે. જોધપુરના મુન્સફ્ મુન્સી દેવીપ્રસાદે આપેલી બે આકૃતિએ ઉપરથી આ લેખ છાપવામાં આવ્યું છે.
આ લેખ આઠે પતિના છે અને ૧૧" પહેાળા પ′′ લાંખે છે. લિપિ નાગરી છે અને ભાષા સસ્કૃત છે. તથા છેલ્લા એક પદ્ય સિવાય આખે લેખ ગદ્યમાં છે. ધ્યાનમાં લેવા લાયક બાબત એ છે કે બચવા ( ૫. ૬ ) માં ર્ પછીના વ્યંજન એવડાએલા છે.
૧ એપિગ્રાફિ ઇન્ડિકા પુ. ૧૧, પૃ. ૬૨.
Jain Education International
૬૬૯
For Private & Personal Use Only
www.jainelibrary.org