________________
૩૦ ]
શ્રી જી. એ. જેન ચન્થમાલા વસ્તુને નિશ્ચિત કરનાર અર્થાત્ વસ્તુને સમગ્રપણે પ્રતિપાદન કરનાર તે સ્યાદ્વાદશ્રુત કહેવાય છે. ૩૦
આ નય અને સ્યાદ્વાદના સંબંધને સૂચવનારા પદ્યનું નીચે મુજબ સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું છે–
પ્ર-શ્રુત એટલે ? ઉ૦-આગમજ્ઞાન તે શ્રત.
પ્ર-શું બધું શ્રત એક જ જાતનું છે કે તેમાં જાણવા જે ખાસ ભેદ છે?
ઉ૦-ભેદ છે. પ્રવે-તે કયો?
ઉ૦-શ્રુતના મુખ્ય બે ભાગ પાડી શકાય. એક તે અંશગ્રાહી વસ્તુને એક અંશથી સ્પર્શ કરનાર અને બીજે સમગ્રગ્રાહી વસ્તુને સમગ્રપણે ગ્રહણ કરનાર. અંશગ્રાહી તે નયશ્રુત અને સમગ્રગ્રાહી તે સ્યાદ્વાદશ્રુત.
આ કથનને વધારે સ્પષ્ટ કરીએ. કેઈ એક તસવ પ્રતિપાદન કરનાર એક આખું શાસ્ત્ર, આખું પ્રકરણ કે આ વિચાર તે તે તરવ પૂરતું સ્યાદ્વાદકૃત અને તેમાંના તે તત્વને લગતા જુદા જુદા અંશો ઉપરના ખંડ વિચારે તે નથુત. આ વિચારે એક એક છૂટા છૂટા લઈએ ત્યારે નયકૃત અને બધાનું પ્રસ્તુત તત્વ પરત્વે એકીકરણ તે તે સ્યાદ્વાદશ્રત. કેઈ એક તવ પરત્વે નય અને સ્યાદ્વાદશતનો જે આ ભેદ તે જ સંપૂર્ણ જગત્ પરત્વે ઘટાવી શકાય.
ર૦-દાખલો આપી સમજાવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org