________________
પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યમાંથી શીનને પ્રયોગ નોંધાયું નથી. મનિસર વિલિઅઝના કેશ અનુસાર વ્યાકરણમાં પાણિનિએ શીન સાથે છે (૬.૧.૨૪), પણ માત્ર વાજસનેયી સંહિતા'માં તે હિમ, બરફના અર્થમાં વપરાય છે.
નરે સીનમાંથી ઊતરી આવેલા પાલિ સીન થીજેલું', કશ્મીરી શીન બરફ નોંધ્યા છે.
રશીન નહીં, પણ જાન પ્રશિષ્ટ સંસ્કૃતમાં વપરાયેલે મળે છે. વિશાખદેવ (વિશાખદત્ત)ના “મુદ્રાક્ષસમાં શર૬ વર્ણનનું એક સુંદર પદ્ય છે (૩.). તેમાં શરદઋતુમાં દિશાઓ જાણે કે સરિતાઓની જેમ ગગનમાંથી “વહી રહી છે એવી ઉપ્રેક્ષા કરી છે. ત્યાં કત મેધખંડના પલિન હવે ક્રમે ક્રમે સંકોચાયાનું કહ્યું છે (“શનૈઃ શ્યાનીભૂતા: સિત-જલધરચ્છેદ-પુલિના ભતૃહરિના “નીતિશતક'માં પણ જે જે વસ્તુઓ કૃશતાને લીધે ભી ઊઠે છે તેની ગણના કરતાં તેમાં ઉપયુક્તને જ સમાવેશ કર્યો છે: “શરદિ સરિત: સ્થાન -પુલિના: (શરદઋતુમાં સંકેચાયેલા પુલિન વાળી નદીઓ.)
પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યમાં અને લેકભાષાઓમાં શ્રેયાને વધુ પ્રચલિત રહ્યો છે. એ ધાતુ કઠિન બનવું, જામી જવું” ના અર્થમાં નોંધાયો છે. રયાન પરથી બનેલ થી અને ચિ07 પ્રાકૃત સાહિત્યમાં વપરાયા છે. સિદ્ધહેમ ૮, ૧,૭૪ રમને ૮,૨,૮૯ વડે થા, અને થળ સધાય છે. દેશનામમાલા' ૫,૩૦માં વિવા “ નિહ, નિર્દય, અભિમાની' એવા અર્થમાં આપે છે. તેમાં સં. તરુષ પરથી થયેલ પ્રા. પદ્ધ, ચઢ “અભિમાનીમાં જે જોવા મળે છે તે જ લાક્ષણિક અર્થ વિકાસ થયો છે. ધાર્મિક સંજ્ઞા તરીકે જૈન આગમિક સાહિત્યમાં ઘોળા, શીળાદિ, પીળદ્ધિવ સં. સ્થાન-તિ) એવા ઘેર નિદ્રાળ માટે વપરાય છે. જેની ચેતના અત્યંત દર્શનાવરણીય કર્મના ઉદયથી જડભૂત બની ગઈ છે. ગુજરાતી “થીનું’ (જેમ કે “થીનું ઘી) ના મૂળમાં પ્રા. પિકને અને “થીણુ'ના મૂળમાં પ્રા. થાળ છે. અને સં. જયાવાત પરથી થયેલા પ્રા. ધિરાફમાંથી ગુજ. થીજવું' બને છે.
આ સંદર્ભ : ધર્મરાજ નારાયણ ગાંધી-ધાતુરૂપકેશ' (૧૮૮૩).
મેનિઅર-વિલિઅઝ—સંસ્કૃત-ઈગ્લિશ ડિકશનરી' (૧૮૯૪, ૧૯૬). હરગોવિંદદાસ શેઠ-પાઈઅસમહરણ' (૧૯૬૩).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org