SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્યોતનસૂરિ હરિભદ્રસૂરિના શિષ્ય હતા. વિક્રમ સંવત ૮૩૪માં તેઓએ કુવલયમાલા' નામક પ્રાકૃત-કથાની રચના કરેલી. તેઓ દાક્ષિણ્યાંક સૂરિ નામે પણ પ્રસિદ્ધ છે. આ કથા પ્રાકૃત સાહિત્યમાં અમૂલ્યરત્ન સમાન છે. સિદ્ધર્ષિસૂરિ | વિક્રમની દશમી સદીમાં આ આચાર્ય થયાનું કહેવાય છે. તેમનું ઉત્કૃષ્ટ સાહિત્યસર્જન- “ઉપમિતિ ભવપ્રપંચ- કથા' છે. આ એક વિશાળ મહારૂપક ગ્રંથ છે. તેનું સાહિત્યમૂલ્ય પણ ઘણું જ ઊંચું છે. તેમણે હરિભદ્ર-સૂરિની અનુપમ સ્તુતિ કરેલી છે. તેમને તેઓ ધર્મબોધકર રૂપે ઓળખાવે છે. તેઓએ શ્રી ચંદ્રકેવલીચરિત્ર પ્રાકૃતમાંથી સંસ્કૃતમાં રૂપાંતરિત કર્યું . ધર્મદાસગણિની પ્રાકૃત ઉપદેશ-માળા પર સંસ્કૃત ટીકા લખેલી છે. સિદ્ધસેન દિવાકર કૃત ન્યાયાવતાર ગ્રંથ ઉપર સિદ્ધ વ્યાખ્યાનિકા વૃત્તિ રચી છે. ----0-----0---0-----0-----0----- શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [20] મુનિ દીપરત્નસાગરજી
SR No.249547
Book TitleShrut Upaasako ane Saahity Sarjan
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2015
Total Pages70
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size328 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy