SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કૃત સાહિત્ય ઉત્કર્ષયુગ વિક્રમ સંવત ૧૦૦૧ થી ૧૨૩૦] જંબુ ચંદ્રગચ્છમાં જંબુ(જંબુનાગ) નામેં સાધુ થયા. તેમનો કાળ સંવત ૧૦૦૫ ગણાય છે. તેઓએ મણિપતિચરિત્ર, જિનશતક કાવ્ય-સ્તવન અને ચંદ્રદૂત કાવ્યની રચના કરી. તેમના રચેલા મણિપતિચરિત્ર પર નાગેન્દ્ર ગચ્છના સાંબમુનિએ સંવત ૧૦૨૫માં વિવરણ ટીકા રચેલી છે. ૨ચ માણિકયચંદ્રસૂરિ ચંદ્રગચ્છપરંપરામાં થયેલ પ્રદ્યુમ્નસૂરિની પરંપરામાં આ આચાર્યશ્રી થયા. તેઓએ પાર્શ્વનાથચરિત્ર રચેલું. અભયદેવસૂરિ-૧ ચંદ્રગચ્છના પ્રદ્યુમ્નસૂરિના શિષ્ય હતા તેઓને ‘તર્કપંચાનન' બિરુદ મળેલું. તેમણે સિદ્ધસેન દિવાકર શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [21] મુનિ દીપરત્નસાગરજી
SR No.249547
Book TitleShrut Upaasako ane Saahity Sarjan
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2015
Total Pages70
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size328 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy