SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ આદિ: પૂજ્યશ્રી મલયગિરિજી જેવા મૂર્ધન્ય વિદ્વાને તેમજ શ્રી મુનિચંદ્રસૂરિજી અને શ્રી તિલકઆચાર્ય આદિએ પણ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણની પ્રશંશા કરી છે. આચાર્ય મલવાદી: પ્રભાવક ચરિત્રમાં આચાર્ય શ્રીમલવાદીની સ્તુતિ નજરે પડે છે. ત્રીજીથી આઠમી સદીમાં આ વિવિધ જૈનાચાર્યો થયા તેમાંના કેટલાક શ્રેતોપાસકોની સાહિત્ય સાધનાની અહીં કિંચિત ઝાંખી રજુ કરેલ છે. દેવગુપ્તાચાર્ય જેઓ છઠ્ઠી સદીમાં થયા તેમણે ત્રિપુરુષચરિત્રની રચના કરેલી. શીલાંકાચાર્ય તેઓએ આચાર અને સૂત્રકૃત એ બે અંગસૂત્રોની વૃત્તિની રચના કરેલી. તદુપરાંત તેમની જીવસમાસ' પર વૃત્તિ પણ મળે છે. શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [14] મુનિ દીપરત્નસાગરજી
SR No.249547
Book TitleShrut Upaasako ane Saahity Sarjan
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2015
Total Pages70
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size328 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy