________________ 52 નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ એ નામ એની ભાર્યાનું “મેલાદેવી” રૂપ હોઈ શકે, અહીં આવી કલ્પના કરવા માટે એ યુગના બે સમાંતર દાખલાઓ ટાંકીશું. વિ. સં. ૧૪૫૫(ઈ. સ. ૧૩૯૯)માં શ્રીમાળી “મલિગ” શ્રાવકે પાર્શ્વનાથચરિતની પ્રતિલિપિ કરી છે, તેની પ્રશસ્તિમાં તેની પત્નીનું નામ “મેલાદેવી” આપ્યું છે. (જુઓ, મુનિ જિનવિજય, મૈનપુતાતિસંઘ, સિધી જૈન ગ્રંથમાલા, મુંબઈ 1943, પ્રશસ્યક 44, પૃ.૪૫) બીજો દાખલો પણ પ્રસ્તુત સંકલનમાં પૃ 148 પર ક્રમાંક ૩૯૪માં નોંધાયો છે. સં. ૧૪૯૨(ઈ. સ. ૧૪૩૯)માં આવશ્યકબહવૃત્તિની નકલ કરાવનાર રાજમંત્રી સજ્જનપાલની માતાનું નામ “મેલા” આપ્યું છે. 83. Report on Antiquities., p. 169. 44. Ibid. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org