SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ ૪, બંને પંડિતવર્યોનો અહીં સહર્ષ આભાર માનું છું. ૫. પ્રત નં. ૧૨૧૩૨, મૂળ પ્રતિ ધરવા બદલ પાટણસ્થ શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડારનો આભાર માનું છું. પ્રત ત્યાં મૂળે કાંતિવિજયજી જૈન ભંડારની છે. ૬, એકાદ જોડણીદોષ સારીયે “B પ્રતમાં એકસરખો ચાલ્યો આવે છે : જેમ કે “ગિરિ' ને બદલે “ગરિ’ આ લહિયાની પોતાની ખાસિયત જણાય છે. ૭, મમ્માણી ખાણના, ધવલ મમ્માણશિલાના, ઉલ્લેખ ૧૩મા-૧૪મા શતકના અને તે પછીના ચૈત્યવિષયક સાહિત્યમાં આવતો રહે છે. પ્રસ્તુત ખાણ તે અધુનાપ્રસિદ્ધ મકરાણાની ખાણ છે. ૮. જિનપ્રભસૂરિ પણ ઇંદ્રમંડપનો કે પ્રતોલીનો ઉલ્લેખ કરતા નથી. અહીં અનુપમાસરોવર વિશે કહ્યું છે, પણ તે તો ત્યાં તેના વિશિષ્ટ સંદર્ભને કારણે હોય તેમ લાગે છે. ૯. આના વિશે એ સર્વ પ્રમાણો સાથે ચર્ચા ઉપરકથિત અંગ્રેજી પુસ્તકમાં આવશે; તેથી એ મુદ્દા પર અહીં વિસ્તાર અનાવશ્યક છે. ૧૦. જુઓ નાભિનંદનજિનોદ્ધારપ્રબંધ, સં. પં, ભગવાનદાસ હરખચંદ, અમદાવાદ વિ. સં. ૧૯૮૫, તથા પંડિત લાલચંદ ભગવાનદાસ ગાંધી, ઐતિહાસિક લેખસંગ્રહ, વડોદરા ૧૯૬૩, ૫૪૦. ૧૧. જુઓ, આ ગ્રંથમાં મારા દ્વારા સંપાદિત અમરપ્રભસૂરિનું “શત્રુંજય ચૈત્ય પરિપાટી સ્તોત્ર.” ૧૨. વિવિધ તીર્થ, સં. જિનવિજય, સિંઘી જૈન ગ્રંથમાલા, શાંતિનિકેતન ૧૯૩૪, પૃ. ૨. ૧૩. જુઓ એમનો લેખ, “આવું તીર્થ શ્રી પ્રવીરતા,” પ્રજ-પરગાર, અજમેર ૧૯૬૬, પૃ. ૩૧૧-૩૧૩. સુરીશ્વરનો પૂરો “અનિરિકા" મને ઉપલબ્ધ બન્યો નથી. એ છપાયો છે કે કેમ તે વિશે માહિતી મળી શકી નથી. ૧૪. સં. મુનિ ચતુરવિજયજી, (પ્ર. જૈન આત્માનંદ સભા), ભાવનગર વિસં. ૧૯૭૧ (ઈ. સ. ૧૯૫૬), પૃ. ૩૨. ૧૫. પ્ર. યશોવિજયજી ગ્રંથમાલા, વારાણસી વીર સં૨૪૩૭ (ઈ. સ. ૧૯૧૦), પૃ૧૩૨. પં. લાલચંદ ગાંધીએ આ બન્ને અવતરણો મૂળ ગ્રંથોના અભિપ્રાય રૂપે ટાંકયાં છે, પણ વસ્તુતઃ સંદર્ભગત શ્લોકો આપણા આ સ્તોત્રના છે. (જુઓ, એમના સમુચ્ચય ગ્રંથ ઐતિહાસિક લેખસંગ્રહ અંતર્ગત “શ્રી શત્રુંજયતીર્થનો ઉદ્ધારક સમરસિંહ”, વડોદરા ૧૯૬૩, પૃ. ૫૨૪ (પાદટીપ ૩) તથા પૃપ૨૮ (પાદટીપ ૧૦). ૧૬. “શ્રી વિજયચંદ્રસરિવિરચિત શ્રીરૈવતાચલ ચૈત્યપરિપાટી સ્તવન,” Aspects of Jainology, vol 14, Pt. Bechardas Doshi Commemoration Volume, Varanasi 1987, Gujarati Section, પૃ. ૧૧૭-૧૧૨. ૧૭, એજન, પ્ર. ૧૨૨ ત્યાં ધરાછંદનો પ્રયોગ થયેલો છે. - ૧૮. એજન, પૃ. ૧૧૭. ૧૯. ૨૦, ૨૧. એજન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249378
Book TitlePundarik Shikhari Stotra aparnam Shatrunjaya Mahatirth Paripatika
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherZ_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2
Publication Year2002
Total Pages16
LanguageGujarati
ClassificationArticle & Kavya
File Size533 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy