SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ નિબદ્ધ વીરસ્તુતિને (જે સુવર્ણસિદ્ધિ-સ્તવ મનાય છે) અમુકાંશે મળતું આવે છે. જોકે દિગંબર સંપ્રદાયમાં આ સ્તોત્ર ભક્તામરસ્તોત્રકાર માનતુંગ સૂરિનું રચેલું મનાય છે; પણ માનતુંગસૂરિના પ્રાકૃત સ્તોત્ર—ભયહર–ની શૈલીથી આ સ્તોત્રની શૈલી જુદી પડી આવે છે : તેમાં કાવ્યતત્ત્વનો પ્રાયઃ અભાવ વરતાય છે અને ‘માનતુંગ’નું મુદ્રરૂપેણ નામ પણ અંતિમ પદ્યમાં ઉપસ્થિત નથી. કોઈ મંત્ર-પરસ્ત ચૈત્યવાસી જતિની આ રચના છે. શૈલી અને વસ્તુને લક્ષમાં લેતાં ‘(ઉપસર્ગહરસ્તોત્ર’ને વહેલામાં વહેલું ઈસ્વીસના નવમા શતકના ઉત્તરાર્ધમાં મૂકી શકાય. ૨૧૪ ટિપ્પણો : ૧. સં. જિન વિજયમુનિ, સિંઘી જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક ૧૩, અમદાવાદ-લત્તા ૧૯૪૦, ૨. જુઓ શ્રીપ્રભાવકચરિત્ર (ભાષાંતર), શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર, ભાવનગર વિ. સં. ૧૯૮૭ (ઈ. સ. ૧૯૩૧), ‘‘પ્રસ્તાવના,’ પૃ ૨૨. ૩. વૈરોટ્યાની મૂર્તિઓનાં અંકન દસમા શતક (કે બહુ બહુ તો પ્રાક્મધ્યકાળ) પહેલાં મળતાં નથી. એના સંબંધી આખીયે દંતકથા ચૈત્યવાસીઓએ ઉપજાવી કાઢેલી જણાય છે. ૪. સં. મુનિ પુણ્યવિજય, જૈન-આગમ ગ્રંથમાલા, ગ્રંથ ૧, શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ ૧૯૬૮, સૂત્ર ૬, ‘થેરાવલિચા,' પૃ. ૬. ५. गाणम्मि दंसणम्म य तव विणए णिच्चकालमुज्जुतं । अज्जानंदिलखमणं सिरसा वंदे पसण्णमणं ॥ —વિમૂત્ર ૬.૨૬ ૬. નંદીસૂત્રમાં જે થેરાવલી છે તેમાં આર્ય ભદ્રબાહુ પછી આવતાં નામો ક્રમબદ્ધ નથી. અહીં જે સમયાંકન કર્યું છે તે આર્ય મંગુ (માધહસ્તી), આર્યનાગહસ્તી આદિનો સંભાવ્ય કાળ લક્ષમાં લઈ તેના આધારે આર્યનન્દિલની વિદ્યમાનતાનો કાળ પણ કુષાણયુગમાં માન્યો છે. ૭. જુઓ મારો લેખ, “Apropos of Mahāvācaka Ärya Nandi Ksamāśramana," Sri Dinesacandrika (Studies in Indology}, Eds. B. N. Mukherjee et al, Delhi 1983, pp. 141-147. ૮. જુઓ ‘‘વરોચનેવીસ્તવ,'' નૈનસ્તોત્રમંો, પ્રાચીન (જૈન) સાહિત્યોદ્વારણગ્રંથાવલી, પ્રથમ ભાગ, સં ચતુરવિજયમુનિ, અમદાવાદ ૧૯૩૨, પૃ. ૩૪૭-૩૫૦. ૯. એજન, પૃ. ૩૪૮. ૧૦. સં. પં. બેચરદાસ જીવરાજ દોશી, વિયા પળત્તિસુત્ત, દ્વિતીય ભાગ, જૈન-આગમ-ગ્રંથમાલા, ગ્રંથાંક ૪ (ભાગ ૨), શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ ૧૯૭૮, સૂ૰ ૧૩, પૃ. ૫૦૦. ૧૧. સં. મુનિ જંબૂવિજય, ઢાળંગપુખ્ત સમવાયંગસુત્ત વ્ર, જૈન-આગમ-ગ્રંથમાલા, ગ્રંથાંક ૩, શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ ૧૯૮૫, તદંતર્ગત સ્થાનોંગસૂત્ર, ૪.૧ ૨૭૩, પૃ ૧૦૫, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249371
Book TitleVairotyadevi stava tatha Upsargahara Stotrano Rachnakal
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherZ_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2
Publication Year2002
Total Pages7
LanguageGujarati
ClassificationArticle & Stotra Stavan
File Size364 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy